SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ " જયવંતુ શ્રી જિનશાસે ન શ્રી જૈન શાસન (જેનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ આજ્ઞાપાલનની અખંડ ધારા વહી રહી પ્રતિભાનું દર્શન અનેકને આલ્હાદ નામ-કામથી કોણ અજાણ છે? છે, જેમના અંગે અંગમાં પારમેશ્વરી આપે છે, નાભિમાંથી નીકળતી આવા પુણ્યપુરૂષને પામ્યા, પ્રવજ્યાનો પ્રવાહ વહે છે, જેમના વાણીનો પ્રવાહ પત્થર જેવા કઠોર જાણ્યા પછી તેમને બતાવેલા માર્ગમાં શ્વાસે શ્વાસમાં મુક્તિનો જ રણકાર હૃદયોને પણ ભીંજવી નાંખી પલ્લવિત ચાલવાથીજ 'જિનશાસનને જયવંતુ વહે છે, જેમને હૃદયના પરમાણુએ કરે છે અને સદ્ધર્મમાર્ગના મુસાફર બનાવવામાં આપણે પણ સહભાગી પરમાણુમાંથી શરાનનો અવિહડ રાગ બનાવે છે. મોક્ષની મશ્કરી બનીશું. સ્વદેહે ભલે તેમનો વિરહ છે. ધબકતો નીક છે, તેવા તારક, કરનારાઓને પણ ભાવ દયાથી જૂએ પણ ગુણ દેહે તો તેઓ આપણા શે કૃપાલોનું જીવન આલેખવા મારા છે અને શાસન-સંસ્કૃતિની રક્ષાના હૃદયમાં વિદ્યમાન જ છે. તેમના માગી છે જેવીની શક્તિ પગનથી. આ તો માત્ર નામે પડીગ્રહસ્થોને પણ શરમાવે તેવા ચાલવું તે જ તેમનો સાચો અવિરહ ભકિતના પ્રકર્ષે શબ્દ દેહ બની રહ્યા કૃત્યો કરનારાનું પણ એકાંતે ભલું જ છે. છે. ભલભલા દિગ્ગજ દાર્શનિક ઈચ્છે છે તેવા પરમાર ધ્યપાદ સમજુને શિખામણ શાનમાં! કિ વિદ્વાનોની પ્રતિમાને પણ ક્ષણવારમાં પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય આવી શક્તિ મળે તેજ અંતરની કુંઠિત કરનારી જે મની અજોડ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આરઝૂ! ખાનદેશના નરબંકા - સૌ.રેખા સી. શાહ - આકોલા "" " તેમની દીર્ધદર્શિતા, બધાને એક તાંતણે બાંધવાની એકસૂત્રતા, વ્યાપારી કુનેહબુદ્ધિ, તીર્થને આપણું બનાવવાનો અથાગ પ્રયત્ન-પણ ભાવિ આગળ કોનું ચાલે ? જેઓએ કરેલી સખાવતો, ગુપ્તદાન અને વિહારક્ષેત્રોમાં પણ વિહાર સુલભ બને તેવા ધર્મસ્થાનોનું નિમણ! આજે પણ તેઓ પ્રત્યે લોકોના હૈયામાં અપૂર્વ આદર ભાવ છે. જેમનું મૃત્યુ પણ સુંદર અને આખા ખાન દેશે જાણે પોતાનો એક કુટુંબી ગુમાવ્યો તેવું નાના-મોટા, દરિદ્રી- શ્રીમંત સૌને લાગેલું. તેમના કાર્યોની સુવાસ આજે ય દિગંતમાં વ્યાપી રહી છે. જાહેરમાં ઓછા આવનારા પણ અમે તો તેમને નિકટથી જોયા તેથી તેમની સામાન્ય ઓળખ આપવા પ્રયત્ન કર્યો. હજી પણ મનમાં ખેદ છે કે, તેમની વાત જો સ્વીકારાઇ હોત તો આજે અંતરીક્ષજી તીર્થ જગતનું જયવંતુ તીર્થ બન્યું હોત! અમારા સૌની તો આંતરડી બળે છે કે આવા તારક મોહક, પ્રભાવક પ્રભુજીની આવી દશા! હૈયું રડી ઊઠે છે ક્યારે મુક્ત મને પ્રભુની પૂજા કરીશું. તેમના જેવો શાસન રાગ આપણે સૌ કેળવી મળેલી સામગ્રીને સફળ-સાર્થક કરીએ તે જ મંગલ કામના સહ વિરમું છું. “જૈનંજયંતિશાસનમા” જગતમાં અનેક જીવો જન્મે છે અને કાળના પ્રવાહમાં વિલીન થઈ જાય છે. તેમને કોઈ યાદ પણ કરતું નથી, પણ જે નું જીવન રામજોપયોગી કરતાં પણ શાસનને માટે ઉપયોગી બને છે તેઓની યાદી ભૂલી ભૂલાતી નથી. ખરેખર તેવા જ પુણ્યાત્માઓથી|| ભગવાનનું શાસન જયવંતુ રહે છે અને રહેવાનું છે. આવા જ એક ખાન દેશના નરબંકા એટલે શ્રી| નરસિંહભાઈ ! જે ઓના નિખાલસ સ્વભાવ, પરગજુવૃતિ, રર ળતા અને ધર્મની શ્રદ્ધાથી આબાલ) ગોપાલ સૌને પરિચિત છે, સૌના વિશ્રામધામ હતા. તેમની | પાસે આવનાર ક્યારે પણ ખાલી હાથે જતો ન હતો.| પુણ્યયોગે પ્રાપ્ત શ્રી તાઈનો જેઓએ સાતક્ષેત્ર, જીવદયા| અને અનુકંપામાં જે ધોધ વહાવ્યો તે તો જે જાણેઅનુભવે તેને ખબર હોય. તેમની શાસ-પરસેવાની ધગશ પણ જાણીતી હતી. | તેમાં પણ અમારા માટે તો શ્રી અંતરિકાજી તીર્થની રક્ષા) માટે તેઓએ આપેલું યોગદાન કયારેય ભૂલાવાનું નથી. | " " ""0" L wisgram
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy