SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪ ક. એ જ . નમો સૂરિ રાજા, શ્રી જૈન શાસન (જૈન ધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૧૨ પણ ન છોડ છે. ઉપરોકત છૂટછાટોની હકીકત - પૂજ્ય આચાર્ય ભગવંતનો વિહાર બહુધા માળવા | જાગવામાં આ વાથી તથા એક જ ઉપાશ્રયમાં બાર બાર દેશમાં થયો હતો. ઉજૈની નગરીમાં જિનભદ્રશ્રેષ્ઠિના વર્ષ સુધી રહ્યા તેથી પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજી પ્રકૃતિથી શાંત-ઉત્તમ સ્વભાવના પુત્ર વીરધવલનો મહારાજાએ કર દવડાવ્યું કે-“આમ એક જ ઉપાશ્રયમાં પાણિગ્રહણ મહોત્રાવ ચાલતો હતો. દેવયોગે તેજ સમયે બાર બાર વર્ષ ૨ ધી કેમ રહ્યા છો ?'' પ્રત્યુત્તરમાં તેમણે પૂ. આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા સાથે જણાવ્યું કે “ મતા વિનાના અને નિરભિમાની એવા તેનો મેળાપ થયો. તેઓશ્રીની અદ્ભુત વ્યાખ્યાન અમને એથીક ઈદોષ નથી” તેમના આવા અનુચિત શૈલીએ વીરધવળના મન ઉપર ઘેરી અસર કરી. જવાબથી શિ િવલાચારીઓની વડી પૌષધશાળામાં લગ્નમંડપ દીક્ષામંડપમાં ફેરવાઈ ગયો. વિ. સં. સાં ઊતરવું હિતાવહ ન લાગતાં તેઓશ્રી નાની ૧૩૦૨માં વીરધવળે સંયમ ગ્રહણ કર્યું, અને પોતાની કે પૌષધશાળામાં કોતર્યા. જીવનનીકા તન જુદી દિશામાં વાળી, ગુરુની પૂર્ણ વિ.સં. ૧ ૩૧૯માં આ રીતે બન્ને ગુરુબાંધવો વચ્ચેનું કૃપાના બળે સ્વ-પર સમયના તલસ્પર્શી જ્ઞાતા બન્યા. તે ઉપસ્થિત થયેલ મતભેદથી વિવેકી શ્રાવકોને દુ:ખ થયું | વિહાર કરતા કરતા પૂજ્ય આચાર્ય ભગવાન અલ્હાદન છે પણ તેનો કોઇ ( પાયન હતો. તે વખતે સંગ્રામ સોનીના | પુર (પાલનપુર) પધાર્યા. ૮૪-૮૪શ્રેષ્ઠિઓ સુખપાલમાં # પૂર્વજ, સોની સ ગાણ ઓરાવાળે આ બન્નેયમાં કઇ શાખા | બેસી વ્યાખ્યાનસભામાં આવતા હતા. શ્રાવકોની સાચી છે. એને નિર્ણય કરવા તપશ્ચર્યા પૂર્વક પ્રત્યક્ષ આગ્રહભરી વિજ્ઞપ્તિથી યોગ્ય કાળ જાણી વિ.સં. કે પ્રભાવી જિનપ્રતિમા સામે ધ્યાન ધર્યું. શાસનદેવીએ ૧૩૨૨ની સાલમાં શ્રી અલ્હાદન પાર્શ્વનાથ ભગવંતના 1. પ્રત્યક્ષ થઈને માંગણ સોનીને જણાવ્યું કે “પૂ.] મંદિરમાં મુનિ વીરધવલને આચાર્ય પદ અપ પોતાના આચાર્યદેવ શ્ર, દેવેન્દ્રસૂરી મહારાજા યુગોત્તમ પટ્ટ ઉપર સ્થાપન કયાં, અને તેમના લઘુબંધુ મુનિ દિ આચાર્યપુંગવ છે. તેમની જગચ્છ પરંપરા લાંબા કાળ] ધર્મકીતિને તેજ વખતે ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ કર્યા. સુધી ચાલશે માં તારે તેઓશ્રીની ઉપાસના કરવી.' પદવી પ્રદાનના સુપ્રસંગે મંદિરમાં કેસરની વષ થઈ (ગુર્નાવલી શ્લોક ૧૩૩-૧૩૮) અને લોકો આશ્ચર્ય વિભોર બની ગયા. આ રીતે ખંભાતમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી અંતમાં અપૂર્વ શાસન પ્રભાવના કરી, ધર્મરત્ન દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાની પોષાળમાં ઊતર્યા તેથી પ્રકરણ ઉપર બૃહસ્કૃતિ, સુંદસાણાચરિયું, ત્રણ ભાગ, તેમનો પરિવાર લઘુ પોષાળના નામે પ્રસિદ્ધ થયો. સિદ્ધપંચાશિકાસૂત્રને વૃત્તિ, શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રને વૃતિ, આચાર્ય ચસૂચનો પરિવાર મોટી પોકાળમાં હોવાથી શ્રાદ્ધપ્રતિગ્રમણ સૂત્રવૃતિ (વંદારૂવૃતિ), સટીક નવ્ય તે વડીપોષાળ તરીકે પ્રસિદ્ધિને પામ્યો. વાસ્તવમાં પાંચ કર્મગ્રંથ આદિ દેવેન્દ્રઅંકવાળા ગ્રંથો રચી પ્રાય: લઘુપોષાળ એ તપાગચ્છનું જનામાંતર છે. માલવદેશમાં પૂર્ણ સમાધિસહ વિ.સં. ૧૩૨૭માં પરમ ગીત થે, વૈરાગ્યવારિધિ, આચાર્ય ભગવંત કાળધર્મ પામ્યા. તેઓશ્રેજીના કાળધર્મ બાદ માત્ર તેર શ્રી દેવેન્દ્રસૂરી શ્વરજી મહારાજાના વ્યાખ્યાનમાં જ દિવસમાં પૂ. આચાર્ય શ્રીવિદ્યાનંદસૂરી મહારાજ A શાંતરસની રારિત વહેતી. વિષયકષાયથી બળ્યાં ઝળ્યાં સ્વર્ગવાસી થયા. તેથી શ્રમાગરસંઘે પૂજય ઉપાધ્યાય શ્રી આત્માઓ અપૂ શાંતિનો-આત્માનંદનો અનુભવ ધર્મકીર્તિ ગણિવરને આચાર્ય ભગવાન શ્રી ધર્મઘોષ કરતા. ખંભાતન કુમારપાળવિહારનાં ઉપાશ્રયમાં સૂરીશ્વરજી નામાભિધાન કરી શ્રમણ ભગવાન શ્રી વીર મંત્રીશ્વરો વસ્તુપાળ-તેજપાળ અઢારસો અઢારસો વિભુની ૪૭મી પાટે સ્થાપન કર્યા. તેઓશ્રીને પામી ૬ સામાયિક વ્રતધારી પુણ્યવાન શ્રાવકો સાથે ચાતકનીજેમાં. મંત્રીશ્વર પેથડશાહે અપૂર્વ શાસન-રક્ષા-પ્રભાવના કરી. પૂજ્ય આચાર્યશ્રી- પ્રવચન સુધાનું પાન કરતા. - પ્રવચનકાર - થી બીજી 01-10.100ના • ''re OS ૯૮૧ : : Fore/Verk) Octor ૧૦. દા. .. 04 . . . . . . . . . *** નિ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy