SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તે શાસનના રક્ષક મુનીશ્વર શ્રી જન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૧૦ • તા. ૨૬-૧૧-૨૦૧૬ પર તમારા જેવા સાધુઓની કોઈ જરૂર નથી. હું તમને તેનો હું સ્વીકાર કરૂ છું. સાધુઓને રહેવા માટે ત્રણ સાત દિવાન રામય આપુ છું. આ સમયમાં તમે મારી ડગલા પૃથ્વી આપુ છું. એ ત્રણ ડગલાની ભૂમિમાં ભલે " : ધરતી છોડીને અમે ત્યાં ચાલ્યા જાઓ. નહિં તો હું તમારા સાધુઓ રહે.” સૌની હત્યા રાવી નાંખીશ. એ પછી મને દોષ ન માત્ર ત્રણ જ ડગલા ? એમાં તો માંડ એક પગી આપશો.' પણ ન રાખી શકાય તો સેંકડો સાધુઓ તો શી રીતે રહી નમુચિ-આ ફરમાનથી છ એ ખંડમાં હાહાકાર શકે? સભામાં ગણગણાટ શરૂ થઈ ગયો. મચી ગયો. ચા ર્માસના દિવસોમાં વિહાર થઈ શકે નહિ. નમુચિની આ ધૃષ્ટતાથી વિષ્ણુકુમારમુનિના સાત દિવસમ છ ખંડની ધરતીની બહાર જઈ શકાય રોમેરોમમાં ગુસ્સો સળગી ઉઠયો. રામસ્ત બ્રહ્માંડ ધ્રુજી નહિ. તો શું ન ચિ બધા જ જૈન સાધુઓની હત્યા કરી ઉઠે તેવા અવાજે તેમણે કહ્યું : તો થા તેયાર. હું ત્રણ ન નાંખશે ? સૌના હૈયે આ ચિંતા કોરી ખાવા લાગી. ડગલાં ભરું છું. એ ત્રણ ડગલાની ધરતી આ સાધુઓને આચાર્ય થી અને તેમનો પરિવાર ભેગો થયો. સૌ આપવા માટે બંદોબસ્ત કર. આમાંથી રસ્તો કાઢવાનો વિચાર કરવા લાગ્યા. નમુચિએ એવી જ ધૃષ્ટતાથી જવાબ આપ્યો : આચાર્યશ્રીએ વૃતાચાર્યે કહ્યું : વિષગુકુમારમુનિને આ “હું તૈયાર છું તમે ઉભા થાવ અને ત્રણ ડગલા ભરીને વાત કરીએ તે તે આપણને આવા ધર્મ સંકટમાંથી લો. એટલી ધરતી હું અબઘડી જ આપી દઈશ.” ઉગારી શકે તેમ છે. પરંતુ તેમની પાસે જવું શી રીતે ? વિષ્ણુકુમારમુનિ ઉભા થયા. વૈક્રિય લબ્ધિથી તે તો મેરૂ પર્વત પર રહે છે. આ સાંભળી એક શિષ્ય તેમણે પોતાની કાયાનો પર્વત જેટલો લાખ ભોજન વિનયથી કહ્યું : “ગુરૂદેવ! હું મેરૂ પર્વત પર જઈશ.' વિસ્તાર કર્યો. એક ડગલુ ભર્યું. એ ડગ પૂર્વ દિશાની મુનિશ્રીને બધી વાત વિસ્તારથી સમજાવીશ અને તેમને જંબુદ્વીપની ધરતી પર મુકાયો. આ જોઈને તો નમુચિનાં અહીં તેડી લાવં શ. હાજા ગગડી ગયાં. ત્યાં મુનિએ બીજું ડગલું ભર્યું. એ આ શિષ્ય ગગન ગામીની લબ્ધિ સિદ્ધ થઈ હતી. જંબુદ્વીપની પશ્ચિમ દિશાની ધરતી પર મૂક્યો. બે આચાર્યશ્રીની પાજ્ઞાથી તે તુરત જ મેરૂ પર્વત પર ગયો. ડગલામાં તો નમુચિની આખી ધરતી સમાઈ ગઈ. હવે વિગુકુમારમુ ને વંદના કરી. ચાતુમાંરામાં સાધુને મુનિએ ગગનભેદી અવાજે કહ્યું : “બોલ દુષ્ટ ! હવે પોતાની પારો ચાલો જોઈતેમણે આશ્ચર્ય અને ચિંતાથી મારો ત્રીજો પગ ક્યાં મુકું ? ' તું ખંડનો ધણી છે ને આવવાનું કારા પૂછ્યું. શિખે અથથી ઇતિ સુધી બધી તો આપ મને ત્રીજો પગ મુકવાની હકીકત કહીપણુકુમારમુનિ શિષ્ય સાથે તરત જ ધરતી.........નમુચિતો આ પરાક્રમથી થર થર ધ્રુજી રહ્યો. લબ્ધિથી હસ્તિનાપુર આવ્યા. તે એટલો બધો હેબતાઈ ગયો કે તેના મોંમાંથી હરફ એજ દિ સે તે આચાર્યશ્રી અને અન્ય શિષ્યો સાથે સુદ્ધાં ન નીકળ્યો. આથી મુનિએ નમુચિના માથા પર નમુચિની રાજ ૧ભામાં ગયા. પોતાના એક વખતના પગ મૂક્યો. મુનિનો પગ પડતાં જ નમુચિના અંગે રાજાને સભામાં આવેલા જોઈનમુચિ સિવાય સૌએ તેમને અંગના લોચા બહાર નીકળી ગયા. પગના દબાણથી તે વંદના કરી. મુનિ શ્રીએ સૌને ધર્મલાભ આપ્યા. પછી સીધો જીવતો જ પાતાળમાં દટાઈ ગયો. તેમણે નમુચિને હ્યું : “નમુચિ! તારા ફરમાનની વાત | મુનિશ્રીના આ પદાક્રાંતથી પર્વતો ધાણ ધણી મેં જાણી. એ ફરમા ન તું પાછું ખેંચી લે એમ કહેવા હું તને ઉઠયા. દિશાઓ ધ્રુજી ઉઠી. સ્વર્ગલોકમાં પણ સન્નાટો ત નથી આવ્યો. તું જાણે છે કે જૈન સાધુઓ ચાતુર્માસમાં છવાઈ ગયો. ઇન્દ્રોના સિંહાસન ધ્રુજી ઉઠ્યા ઈદ્ર અવધિ વિહાર નથી કરતા. આથી તું તેમને રહેવા માટે થોડીક જ્ઞાનનો ઉપયોગ મુક્યો. જોયું તો વિષ્ણુમુનિ કોધથી ૬ પૃથ્વી આપ.” લાયઝાળ હતા. તેમનો ક્રોધ શાંત કરવા ઇન્દ્ર સંગીતજ્ઞ નમુચિએ ડા કલેજે કહ્યું : “મુનિશ્રી આપ પોતે ગંધર્વો મોકલ્યા. ગંધર્વોએ રાજસભામાં આવી દિવ્ય 'પધાર્યા છો. અ. મને વિનંતિ કરો છો એટલે એટલે સંગીતના સૂર છોડ્યાં નૃત્ય કર્યા. ત્યારે વિષ્ણુમુનિનો ER 后勇勇%%%%%%%99%%%%%%%%%% 听听听听听听听听听听听听听
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy