SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જનનું મૂળ સ્વાધ્યાય સોમદેવ વિજયજીને જૈન શાસનના રાજાના સ્થાન સમાન તૃતીય પદ ઉપર આરૂઢ કરી તેમનું પૂ. આ. શ્રી વિજય શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંક : ૮ પણ શ્રી શંખેશ્વર તીર્થમાં વિદ્યમાન છે. સં. ૧૨૮૩માં ભીલડીયાજી તીર્થે પધારી વડાલીમાં ચાતુર્માસ કરેલ. તે પછી ૧૨૮૪માં ત્યાંથી છ’રી પાલક સંઘ સાથે શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી. ૧૨૮૪નું ચોમાસું અંકેવાલિયામાં કર્યું. પરન્તુ જન્મની સાથે મરણ નિયત છે. તે પ્રમાણે ચોમાસામાં જ શ્રી (અનુ. ૯૩૮ નું ચાલુ) આચાર્ય વિજયસિંહસૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી, ક્રિયોઘ્ધારપૂર્વક સંવેગીપણું સ્વીકાર્યું. તેમની સાથે ૧૮ મુનિવરો અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. સોમપ્રભસૂરીશ્વરજી નામ પાડી, પોતાની પાટ પર આરૂઢ ક . નૂતન આચ ર્યશ્રી સમર્થ જ્ઞાની હતા, સ્વપર સમયના વેત્તા હતા, શીઘ્ર કવિ અને ૨ મર્થ ઉપદે શક હતા, માર્ગસ્થ-આચાર સંપન્ન હતા. તેઓએ રચેલાં ગ્રન્થોમાં મુખ્ય પાંચ ગ્રન્થો હાલ પ્રાપ્ત થાય છે. તેઓશ્રીએસં. ૧૭૫૪માં અમદાવાદમાં અને સં. ૧૭૫૫માં ૧- શ્રી સુમતિનાથ ચરિત્ર-પ્રાકૃત ભાષા, ૯૮૨૧શ્લોક પ્રમાણ ૨- સિંદૂર પ્રકર-૨, મુકતાવલી- ૧૦૦ શ્લોક, સંસ્કૃતમાં પાટણમાં ચોમાસું ર્યું. સં. ૧૭૫૬ના પોષ મહિનામાં તેઓબીમાર પડ્યા. પાંચ દિવસ બીમાર રહ્યા. પોષ સુદ ૧૨ ને શનિવારે પાટણમાં સિદ્ધિયોગમાં અનશન સ્વીકારીને સમાધિપૂર્વકકાળધર્મ પામ્યા. પં જિનવિજય ગણિએ ‘સત્યવિજય ગણિ નિર્વાણરાસ’ ૩- શૃંગાર-વૈરાગ્ય| રચ્યો. એવું પણ કહેવાય છે કે, શ્રી આનંદધનજીના તેઓ સંસારીપણે ગુરુબંધુ હતા. તેમના સંવેગી માર્ગના સ્વીકારથી જ તપાગચ્છ અંતર્ગત સંવેગી શાખાની શરૂઆત થઈ હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત ‘જૈન પરંપરાનોઈતિહાસ' પં. સત્યવિજય ગણિએ ક્રિયોદ્ધાર કર્યો ત્યારે શ્રી વિજયપ્રભસૂરિ ઉમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં નાના હતા. તેમણે ૧૧ વર્ષના અનુભવ પછી ગચ્છનાયકની લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામોટા સૌ યતિવરો-મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને; ગચ્છનાયકશ્રી વિજયપ્રભસૂરિ મોટે ભાગે પં. સત્યવિજય ગણિવરની સલાહ લઈને નિર્ણય કરતાં. પં. સત્યવિજય ગણિવર પ્રૌઢ પ્રતાપી અને મેધાવી હતા; ખૂબ જ્ઞાની અને અનુભવી હતા; શુદ્ધ ક્રિયાપ્રેમી હતા. શ્રી આત્મારામજી મહારાજના શબ્દોમાં, ‘શ્રી સત્યવિજયજી ગણિ ક્રિયોઘ્ધાર કરી શ્રી આનંદધનજી સાથે બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા. મહાતપસ્યા અને યોગાભ્યાસમાં રત રહ્યા. જ્યારે બહુ વૃદ્ધ થઈ ગયા અને ચાલવાનીશક્તિનરહી ત્યારેઅણહિલપુર પાટણમાં આવીનેરહ્યા.’ તરંગિણી - ૪૧ શ્લોક, સંસ્કૃતમાં ૪- શતાર્થ કાવ્ય વૃતિ- ભાગ-૩માંથીસાભાર) ૧ શ્લોકમાં ૧૦અર્થ, સંસ્કૃતમાં ૫- કુમારપાળ પ્રતિબોધ - પ્રાકૃત ભાષા વિ.સં.૧૨૩૮નામહા સુદ-૪ના દિવસે તેઓના કરકમલથી પ્રતિષ્ઠિત ચર્તુવિંશતિ જિન માતૃકાપટ આજે The V${ divi Mod તા. ૨૬-૧૧-૨૦૦૨ ૯૩૯ નવકાર મહામંત્રાદિના સ્મરણ પૂર્વક સમાધિથી કાળ પામી સ્વર્ગવાસી થયા. તેમની પાટે ઉદયપુરના રાજાએ જેમને ‘તપા’ બિરૂદથી બિરૂદાવેલા તે પૂ. આ. શ્રી વિજય જગરચંદ્રસૂરીશ્વરજી મહારાજાઆવ્યા! આવા પ્રભાવકોના ચરણોમાં કોટિ વંદન. |આપણે સૌ વાચકો આવા મહાપુરૂષના જીવનમાં સ્વાધ્યાય પ્રેમ ગુણને લઈ પરમાર્થ લક્ષી સ્વાધ્યાય પ્રેમી બનીએ તે જ ભાવના.
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy