SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ થી જીતી લીધી છે તો રીત " . " ની રીત એ છે " . " " )"" " """""""" * * * આ ર R * * * * * * * * * * શત્રુંજયો... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ - તા. ૨૬-૧૧-૨૦૦૨ ૩ આ શીલપ્રભાવ, ધર્મ ભકિતથી અને નવા કપર્દી યક્ષની | જૈનશાસનના જયનાદોની ઉઘોષા વચ્ચે નૂતન સહાયથી તે મિથ્યાત્વી યક્ષ વધુ ઉપદ્રવ કરી શક્યો નહિ. | પ્રતિમાનું સ્થાપન થયું. પછી તેઓએ મંદિરમાં પ્રવેશ કરી, મંદિરને સારી | પછી સંઘપતિ જાવડ અને તેમના પત્ની ધજાદંડ રીતે નિર્મલ કરી, પૂર્વની જીર્ણ પ્રતિમાને સ્થાને નૂતન | ચઢાવવાને મંદિરના શિખર પર ચઢ્યા.તાં ચઢતા ચઢતા મૂર્તિનું સ્થાપન કર્યું. તે સમયે પણ મિથ્યાત્વી યક્ષે અપૂર્વ આનંદ આલ્હાદ થયો, પ્રભુની પ્રાર્થના સ્તુતિ અગાઉથી મૂર્તિમાં અધ્યાસ કર્યો પણ તે શક્તિહીન થઈ કરતાં પોતાને ધન્ય માનતા અપૂર્વ ભાવ માં તેઓ બંન્ને જવાથી ફલિભૂત ન થયો. છેવટે તેણે એવો દારૂણ ચઢ્યા અને તે જ વખતે આયુષ્ય પૂર્ણ વાથી ત્યાં જ અવાજ કર્યો કે ગિરિશિખરો કંપી ઊઠ્યા અને પર્વત હદય સ્ફોટ થવાથી મરણ પામી ચોથે દે લોકે ગયા. ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગમાં વહેંચાઇ ગયો. | વ્યંતર દેવોએ તેમના દેહને મીરસાગરમાં વજસ્વામી, જાવડ તથા તેમની પત્ની સિવાયના સર્વ પધરાવ્યા. તેમના પુત્રજાજનાગને આ પ્રર ગથી આઘાત કા મૂરછવશ થઈ ગયા. પછીનવા કપર્દી યક્ષની સહાયથી લાગ્યો. પૂ. શ્રી વજસ્વામી મહારાજે પ્ર તબોધ કર્યો, દ અને પૂર્વ પ્રતિમાના અધિષ્ઠાયકોની શાંત વાણીમાં શ્રી ચકેશ્વરીદેવીએ તેમની શુભ ગતિ કહું . જાવડ શાહે પ્રાર્થના કરવાથી બધું સારું થયું અને ઉલ્લાસપૂર્વક આ ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮માં કર્યો. નાવાટેકીલા ધર્મવીર આપણે સૌ બનીએ તે જ મનોક મના. * * * * * * * * * *... ..* * Jસાત વર્ષે દીક્ષા.. અગ્યારમાં વર્ષે પ્રવર્તિની - પૂ. મુનિશ્રી હિતવર્ધ. વિજ્યજી * * * * . એકસોથી વધુ જિનમંદિરોથી ભૂષિત ખંભાતની એ | સુંવાળા પાષાણમાંથી સોહામણી મૂર્તિ તૈયાર કરૂં.. રસ ધમધરા હતી. વિક્રમની તેરમી શતાબ્દીના મધ્યકાળમાં આચાર્ય ગુરૂદેવ, મારું આ રત્ન આપના ચરણે અર્પિત કરું છું.' ૬ ધમૂર્તિ સૂરીશ્વરજી મહારાજ ખંભાત પધાર્યા. ક્ષીણર્જધાબળી શેઠે ન્યોચ્છાવરી ધરી દીધી. કે હi એ આચાર્ય. માટે એમણે સ્થિરવાસ વહોર્યો હતો. ત્યારબાદ સુયોગ્ય સાધ્વીજી પાસે ધર્મલીને ગોઠવવામાં કર | આ આચાર્યના દર્શન માટે રોજ પ્રભાતે સેંકડો નર- | આવી. કેવળ સાત જ વર્ષની વયે આચાર્ય ધરમૂર્તિ સૂરિજીના એક નદીઓ પડાપડી કરતાં. એમાં ધનાઢ્ય-શ્રીમંતોની સંખ્યા પણ હસ્તે પ્રજિત થયેલા આ ઇતિહાસના અમર ૨ ધ્વીવર્યા એવા છે. વિશાળ હતી. ખંભાતનો એક કોટીપતિ શ્રીમંત રોજ વંદન કરવા કુશાગ્ર ક્ષયોપશમના સ્વામિની હતાં, કે ત્રણ જ વર્ષમાં સઘળોય 8 અવતો. એક દિવસ પોતાની સાત વર્ષની બાળકીને લઈ તે અભ્યાસ એમણે કરી લીધો. કે આચાર્ય ભગવંત પાસે ઉપસ્થિત થયો. પૂર્વભવથી જ ભાગ્યના પૂંજ લઇને આવનારી એ T ધર્મલક્ષ્મી એનું નામ. બાળસાધ્વીને અગ્યાર વર્ષ જેવી તદ્ન કુમળી વયે તો આચાર્ય | એના વદન પરનું તેજ સૂર્યની જેમ ઝગારા વેરી રહ્યું | ધર્મમૂર્તિ સૂરિજીએ સાતસો સાધ્વીજીઓના ! વર્તિની પદની હ. ચમકદાર નેત્રો અને ગૌર ભાલ. આચાર્યદિવની દષ્ટિ એ | નવાજેશ કરી. કે બળિકા પર મંડાઈ. એને જોતાં જ ભાવિના લેખ ઉકેલાતાં શાં તેજ હશે, એ બાળ સાધ્વીનાં! તે સમજીને વાર ન લાગી. સૂરિજીના ચહેરા પરનૂર ઉભરાઈ આવ્યું. શાં સૌભાગ્ય હશે, એ બાળ સાધ્વીનાં ! એમણે બાળકીની નજરમાં નજરે પરોવીને પૂછ્યું, બોલ, કેવળ ૨૮ જ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વર્ગધામ દોડી જનારા આ સાધ્વીજી જૈન ઇતિહાસનું કદાચ બદ્રિતીય પાત્ર I ‘દીક્ષા' જવાબ મળ્યો. હશે, જે પાત્રે અગ્યારમાં જ વર્ષે સાતસો સાધ્વી જીઓનું સુકાન સૂરિજીએ ધર્મલક્ષ્મીના પિતા પાસે પ્રસ્તાવ મૂકતાં કહ્યું, | સંભાળ્યું હોય.. કિશોરી ખૂબ ભાગ્યશાળી છે. સૈકાઓ પછી જન્મનારી હા, આજે પણ આ ભગવતી સાધ્વી ધર્મલક્ષ્મીજીની મૂર્તિ પ્રકભાઓ પૈકીની એક બને એવી છે. તું મને સોંપી દે. તો આ | ખંભાતની નજીકમાં વસેલા માતર તીર્થમાં બિરાજમાન છે. . . . . શું વુિં છે ! .
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy