SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ UT F UT UT UT UT . ", J. J. J. KU". UT MMMMMMMM SESSIESITMISCSICSICSIC . . . . પૂજ્ય આચાર્યદેવ શ્રી. . શ્રી જેન શાસન (જેનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ હોય તો પાણી તેમને વંદન કરતા. તેમણે આવા નહિં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સાધુઓને સન્માન આપવામાં પોતાના ચારિત્રને સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે ઉજ્જવળ કરેલું જોઈ શકાશે. વિદ્વત્તા અને વિનયના આ એકદમ શ્વાસ ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર સુયોગને લીધે પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા દરેક સમ્પ્રદાયના બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર લોકો પર રહેતી. એટલે જ તે જમાનામાં પંજાબમાં બેસીને ત્રણ વાર ‘અર્ધન, અહમ્, અહં” એમ મંત્રોચાર ઉગ્રપણે ચાલ્યા ૨ાવતા મૂર્તિપૂજક અને સ્થાનકવાસી કર્યો અને બોલ્યા, ‘લો ભાઈ, અબ હમ ચલતે હૈ સબ વચ્ચેના ઘેરા વિખવાદને તેઓશ્રી શમાવી શક્યા. એટલું કો ખમાતે હૈં' અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ કે જનહિ, પંજાબમ જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો છોડી દીધો. વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા; ચારે પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર ધર્મીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક શક્યા. અને પરિણામે એમના ભક્તજનોમાં માત્રજૈનો સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપનાઓ જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાનો પણ તેમના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનામાં ધર્મઝનૂની પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો, એ માનસ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ તેમની અક્ષરકીતિનું ઉજ્જવળ દષ્ટાંત છે. તેઓશ્રી નાનીસૂની સિદ્ધિ નથી. પોતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સાઈઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક સોંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં દે ભગીરથ કાય ક. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત લખે છે: “આત્મારામજી પરમવિદ્વાન હતા, શક્તિસંપન્ન ૬ જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ સમાજોપયોગી કાર્યોની-પ્રવૃતિઓની રચના કરી. જ્યાં તો તેઓ ક્રાંતિકારી પણ હતા. એમાણે સંપ્રદાયબદ્ધતાની જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંઘના કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે વ્યક્તિગત કે સામે હિક પ્રશ્નોના નિરાકરણ કર્યા. એ કે તેઓ શાંત ક્રાંતિકારી હતા.' હું મહામના સાધુ શ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહહું ગુજરાનવાલા (હ લ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા ‘પ્રબુદ્ધજીવન’નો તા.૧-૭-૮૬ના હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો અંકમાંથી સાભાર.) – – – – – – – – – – – – – –– - ૧૪ મી સદીના જિનપ્રભસૂરી કહે છે કે અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ નીચેથી પાણીયારી સ્ત્રી નીકળી જાય તેટલી જગ્યા હતી પરંતુ કલયુગના પ્રભાવે નીચે આવી ગઈ - કુમારપ બની અજબ તાકાત - એક વખત લડાઈની તૈયારી માટે ઘોડાઓને પૂંજણીથી પૂજે છે તે જોઇને ૭૨ રાજાઓ હસે છે. શું આ વાણીયો યુદ્ધ કરવાનો ? એ જ વખતે પોતાની તાકાત બતાવવા માટે એક જ ભાલાની આણીથી આખી સોપારીનું ગુણી ઉચકી લીધી અને ભાલાના એક જ પ્રહારથી સાત લોઢાની કડાઇઓ વીંધી નાંખી - અકબર બાદશાહ માત્ર એક જ વખત ભોજન કરતા. તેમાં દૂધ, ચોખા અને મીઠાઇ લેતા. ગંગાનું ઠંડુ પાણી લેતા. એના રસોઇઘરમાં ચંદરવો બાંધતો. જેથી જીવજંતુ પડે નહિ. માત્ર ૩ કલાક નીંદ લેતા બાકીના સમયમાં સંગીત સાંભળતા. - અનુપમ દેવીએ જ્ઞાનપંચમીની આરાધના કરી અને તપ પૂર્ણ થયા પછી ભવ્ય ઉજમણું કરેલ જેમાં ૨૫ સમવસરણ, શત્રુંજયની તળેટીમાં ૨૫ વાડીઓ, ગિરનારની તળેટીમાં ૧૬ વાડીઓ, તેજલપુરમાં જિનાલય અને પૌષધશાળા, સાધુના ઉપકરણો-પાત્રા- જોળી-ઘડા-દોરી આદિ અનેક વસ્તુઓ. - આભડ શેઠ મહાદાનેશ્વરી હતા તે ગુરુ ભગવંતોને દરરોજ એક ઘડા જેટલું ઘી વહોરાવતા. પાટણથી પ્રત્યેક પૌષધશાળાઓમાં રહેલ સાધુઓને બોલાવી ભક્તિ કરતા. આ શેઠે કુલ ૧૦,૮૦,૦,૦૦૦ દ્રવ્ય દાનમાં આપેલ. તિમિરણિશિશુ . . . . * . . . * SUM 000 | * * * 596060600000000000000 , 00 .. n * Morari i GNOJOS..
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy