SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ VAAAAAAAAAAAAAAMAAAIAAMAMAIAIAIAIAIAIAIAIAIL = શસ્થંભવ સુરિન | કથા શ્રી જૈન શાસન (અઠવાડિક) ક વર્ષ ૧૪ : અંક ૭/૮ * તા. ૯-૧૦-૨૩૧ 会长兼職兼職兼職兼職兼職職業樂業職業樂業職業兼職兼職兼職職兼職網賺 ( શäભવ સુરેલી કથાઓ 1 ઝ શાહ રતિલાલ ડી. ગુઢકા -લં ન શરુ ના પાને અને ઘાણા જૈન અંક બહાર પડે છે. | શય્યભવ પાછો યજ્ઞાચાર્ય પારો આવ્યો. લાલ આં તેમાં પણ વાંચેલ છે ને વળી ઉપદેશ પ્રાસાદમાં પણ આ કરી, ખડગ, કાઢીને ઉચા અવાજેતો કહ્યું: “મને ખબર કથા વિશે ઘણું વર્ણન છે તેજ આધારે શ્રીજંબુસ્વામીની આપતત્ત્વ શું છે તે કહો નહિ તો આ ખડગથી તમારું માથું ન પાટે શ્રીપ્રભવસૂરિ બિરાજમાન થયા. શ્રી પ્રભવસૂરિએ છેદીનાખીશ.' ' પોતાની પા પર બેસાડવા માટે કોઇ યોગ્ય શિષ્યનો વિચાર “યજ્ઞાચાર્ય એથી ડરી ગયા. તેમણે તુરત જ યજ્ઞ કર્યો. આવો કોઇ યોગ્યશિષ્ય તેમને પોતાના શિષ્ય પરિવારમાં શંભનીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિ કિ કે ગ૭માં જોવા મળ્યો નહિં. આથી તેમણે શ્રુતજ્ઞાનનો બહાર કાઢીને બતાવી, એ પ્રતિમા જોઇ શયંભવ શાંત રસ મિક ઉપયોગ મુકયો. આ ઉપરાગરાગૃહિનગર રહેતો લીન થઇ ગયો. એ પ્રતિ: લઇ તે ફરી પાછો પ્રભવસરે શયંભવના મનો બ્રાહ્મા તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે 'પાસે પહોંચ્યો અને તેનું સ્વરૂપવગેરે પૂછયું. સૂરિજીની પ્રક દેશનાથી શય્યભવે મિથ્યાત્વ છોડી દીધું અને આશાતના યોગ્ય જગ પો. આથીથી પ્રસુરિરાજગૃહી ગયા. થાય તેવા સ્થળે જિન પ્રતિમાની સ્થાપના કરી, તે પછી શાં નવ બ્રાહ્માણરાજગૃહીમાં યજ્ઞ કર્મ કરાવતો હતો. શäભવે જિન ધર્મની દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાયમાં તેને પ્રતિ બં ધ પમાડવા શ્રી પ્રભવસૂરિએ બે શિષ્યોને યજ્ઞ તેમણે દાંદશાંગીનું અધ્યન કર્યું. પૂરતી યોગ્યતા આવી જ સ્થળે મોકર યા. ગુરૂની આજ્ઞા પ્રમાણે યજ્ઞ કથળે પહોંચી. પ્રભવસૂરિએ શયંભવ સૂરિને પોતાની પાટે સ્થાપિત છે, આ બે શિમો એક શ્લોક બોલ્યા: “અહો કષ્ટ મહો કષ્ટ કર્યા. શય્યભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્નિ સગર્ભા હતા. તત્તવં ન જ્ઞાયતે પર'' અરે ! આ તે કેવી કટની વાત છે કે ગર્ભકાળ પૂરો થતાં પત્નિએ મનક નામના પુત્રને જન્મ મહાકષ્ટ કરે છે પણ તે પરમતત્ત્વને જાણતો નથી. આટલું આપ્યો. મનક શેરીમાં રમવા લાગ્યો ત્યારે બાળકો તેમને બોલીને શિ વો તુરત જ ત્યાંથી ચાલ્યા ગયા. બાપો કહીને તેનું અપમાન કરતાં અને ચીડવતાં, મનકે માન શય્ય ભવ એ શ્લોક સાંભળી વિચારમાં પડી ગયો. શું પૂછ્યું: “મારા પિતા કોણ છે અને ક્યાં છે?'' માતા હું મહાકણું છું. છતાંય પરમતત્વને નથી જાણતો ? આ અશ્રુભીની આંખે બધી માંડીને વાત કરી. અને કહ્યું, હલ ટે પરમતત્વ હશે ? આ સાધુઓને એવું અસત્ય બોલવાનું તેઓ પાટલીપુત્રનગરમાં છે. કોઇ પ્રયોજનન હોઇ શકે, તો પછી હવૈ મારે યજ્ઞાચાર્યને જ - માતાની આજ્ઞા લઇ મનક પાટલીપુત્ર આજી. તત્ત્વવિશે પુછવું જોઇએ. નગરમાં ફરતાં તેણે મુનિઓના એક સમૂહને જોયો. તેમાં મી યજ્ઞાચાર્યને તત્ત્વ વિશે પૂછતાં તેમણે કહ્યું: “હું એકમુનિને પૂછયું: તમારામાંથી શäભવ મુનિ કોણ છે?' માટે વસ ? તુંર દેહ ન કર યજ્ઞ જતત્ત્વ છે.” પરંતુ શય્યભવને | શવ્યંભવપુત્રનેશ્રુતજ્ઞાનના ઉપયોગથી ઓળખી કાઢ્યો,નિ તેથી બરાબર સમાધાન ના થયું. પેલા બે રાધુઓની શોધ | ઉપાશ્રયમાં લાવી તેને દીક્ષા આપી. જ્ઞાનના ઉપયોગથી કરતો તે પ્રલવસૂરિ પાસે આવ્યો. પૂર્વ ઘટના કહીં પૂછ્યું: | પિતાએ જાણ્યું કે પુત્રનું આયુષ્ય માત્ર છ જ માસનું છે. પરમતત્ત્વ ર છે? સૂરિજીએ કહ્યું: “હે ભદ્ર? આ પરમતત્ત્વ | આથી પુત્રનો ઉદ્ધાર કરવાના શુભાશયથી શયંભવ ભૂમિ તને તારા ય આર્યજકહેશે પણ આ માટે તારેતેમને ખોટી દ્વાદશાંગીમાંથી ઉદ્ધાર કરીદશ વૈકલીક રત્રના રચના થી રીતે ડરાવવા પડશે.”", પુત્રને ભણાવ્યું. VAAAAAAAAAAAAA VAARAAAAAWAL VUVI INNOVAZIK 職業職業樂業職業兼職兼職職業樂業職業賺賺賺賺賺賺賺賺賺賺賺賺
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy