SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ R. મોક્ષાપક માનવજીવનમાં અંકુશનું મહત્ત્વ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ : અંક પ-૬ - તા. ૨૧ ૮ ૨૦૦૧ | 1 / 5 - -1 3,. - આગળ વધેલો શ્રીમંતવર્ગ એ માર્ગેથી પાછો વળે ને | માનવભવનાં મૂલ્ય જેમને સમજાયા થી એવા અંકુરિત બનીને રહે એવી આશા રાખી શકાય તેમ | જૈનેતરો ગમે તેમ જીવે, પણ માનવભવ નાં મૂલ્ય નથી આમ છતાં પોતાના કારણે બીજા અનેક જીવોનું ! જાણનારા જૈનોથી ગમે તેમ ન જિવાય. એ ના માથે અણિ ન થાય એટલા માટે પણ શ્રીમંતવર્ગ જિનાજ્ઞા જિનાજ્ઞાનો અંકુશ હોવો જ જોઈએ. જૈનો ૧ ગત જીવે મુજબ અંકુશપૂર્વકનું જીવન જીવવા કટિબદ્ધ બને એમ | તેમ ન જીવે, પણ જિનાજ્ઞા મુજબ જીવે જૈનોની આપ ઈચ્છીએ ! મોક્ષપ્રાપક માનવભવનાં મૂલ્ય જેઓ | ધાર્મિક, સાંસારિક આદિ તમામ પ્રવૃત્તિઓ જનાજ્ઞાને સમમાં એમને જ અંકુશનું મહત્ત્વ સમજાય. અંકુશનું | લક્ષ્યમાં રાખીને હોય સાંસારિક પ્રવૃત્તિમાં પણ જૈનો મહા જેમને સમજાય તેવા ભવ્યાત્માઓ નિરંકુશ | જગતથી જુદા તરી આવે. એમની રહે -કરણી, બની સ્વચ્છંદી જીવન જીવનારાઓથી દૂર રહે, એમના | ખાનપાન, પહેરવેશ બધું જ જગતથી નીર શું હોય, અનકારી ચાળે ચડે નહિ એજ એક પોતાની જાતને | જિનાજ્ઞાને લક્ષમાં રાખીને હોય. સલાત રાખવાનો શકય ઉપાય છે. , ..ie : ... :1, કાકા ના rives - - રાજકોટની ધર્મધરા પર ધર્મથી ધાકતા વઈપનનગરની ધન્ય ધરા પર શ્રી પર્યુષણા મહાપર્વમાં થયેલ અનેકવિધ તપાદિ ધર્મની અનમોદના નિમિત્તે પરમાત્મા ભકિતનો પંચદિવસીય ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાયો જેની આછેરી ઝલક અત્રે રજુ કરાયેલ છે. 11:: Arda નવા - - 3. - -- - - અમદાવાદ ય સનદકદ = :r str. શ્રી જિનશાસનમાં પંચાચાર પ્રધાન છે. | કઈ રીતે થશે. પણ સ્નાત્ર મહોત્સવની જેમ ૮ વિશાળ જ્ઞાનાધનામાં ૩ ટાઈમના પ્રવચનો વાંચનાઓ, જાહેર | સંખ્યામાં ભાવિકો હાથમાં પૂજાના થાળ ભરીને ૫ ગુરૂ ભ. પ્રવચ, સંસ્કાર શ્રેણી, ગજરાજની અંબાડી પર શોભતું શ્રી | ને લઈ વાજતે - ગાજતે રામ વાટિકામાં પધાર્યા ત્યારે ૯ પ્રભુનું પારણું ઈત્યાદિ દર્શન, ચારિત્ર અને તપારાધના જે ત્રીગડા ઉપર પદ પ્રભુજીના દર્શને સહુનો આત્મ પૂર નાચી એકથી એક ચઢિયાતી થઈ તેનામાંથી મહોત્સવનાં મંડાણ ઉઠયો. અષ્ટપ્રકારી પૂજાના દુહા, દશત્રિક અને અનેક થયા ઘણા વર્ષે પ્રભુ ભકિતનો મહોત્સવ મંડાતા વિધિઓનું માર્ગદર્શન આપતી શા. ઈન્દુભાઈ માદ વજીભાઈ પ્રભકતોના હૈયા હેલે ચઢયા. પરિવાર દ્વારા પ્રકાશિત પુસ્તિકા સહુના હાથમાં સોપવામાં શુભ સાનિધ્ય – પર્યાય વિર, તપસ્વી મુનિપ્રવર | આવી અને આ બન્ને દિવસ પ્રભુજીની ભકિતમાં રસ શ્રી લભ વિ. મ. સા., બન્ધ બેલડી પૂ. મુનિપ્રવર શ્રી તરબોળ કરવાનું કામ સુશ્રાવક અનંતરાયભાર એ ખૂબ તત્ત્વસન વિ. મ. સા., પૂ. મુનિરાજ શ્રી હિતરત્ન વિ. મ. | જહેમત ઉઠાવીને કર્યું હતું શ્રી ૧૦૮ પાશ્ર્વનાથ મહાપૂજન આદિ. સાધ્વીજી ચંદનબાળાશ્રીજી ઠા. ૭. અને સત્તરભેદી પૂજા જેમાં સુશ્રાવક પ્રતા ભાઈની | Iમહોત્સવના પાંચ દિવસ પ્રભુજીને ભવ્યા અંગરચના મંડળીએ પ્રભુભકિતમાં ભાવિકોને તલ્લીન બના વા હતા. કરા. પ્રસંગોપાત પૂજ્યશ્રીના પ્રભુભકિતના મનનીય | | સુશ્રાવક પ્રકાશભાઈ દોશીએ આ મહોત્સવને જિનાજ્ઞા પ્રવચન થતા. શ્રાવકોના ૧૧ કર્તવ્યો ભવ્ય સ્નાત્ર મુજબ શાસન પ્રભાવક બનાવવા વિધિવિધાન ર દિ સર્વ મહોવનું આયોજન થતા રામ રંગોત્સવ વાટિકા સ્થળે | બાબતોની ખૂબ કાળજી લીધી હતી. સ્ટેજ પ્રોગ્રામ સહ મેરૂ પર્વત, ૫૬ દિકુમારી, ૬૪ ઈન્દ્રો, આ મહોત્સવ કરવા પાછળનો ઉદેશ પત્રિકામાં સૌધ, ઈશાનેન્દ્ર, અચ્યતેન્દ્ર, હરિબૈગમેણ પાત્રો સહ જણાવ્યા મુજબ વર્ધમાનનગર શ્રીસંધમાં મે તમાર્ગની ખૂબ ઉલ્લાસભેર ઊજવાયો જેમાં વિશાળ સ્થાન પણ નાનું આરાધનાઓ વર્ધમાન બનતી રહે આવા શુભબા થી... પડે અને બધાને એમ થયું કે, આ રીતે દર વર્ષે જિન-મહોત્સવ ઉજવાય તો કેટલું સારું. રાજકોટ પ્રાન્ત પંચ દિવસીય પ્રભુભકિતના મહોત્સવથી નગરમાં જેનું આયોજન સહુપ્રથમવાર થવા પામેલ બધાને | સંઘના સંઘના નાના – મોટા ભાઈઓ – બહેનોને ઘા ને લાભ એમ હતું કે, આ સામુદાયિક અચ્યકારી પૂજાનું આયોજન | થયો છે. RપE n = નાક કે કાકા
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy