SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ PVVUVIVUvuvuvuvuvuUVUVIVUHOVOVUVUVUVUVVOVAVO આત્મ પ્રબોધક પ્રસંગો મોહ મરેલો છે કે જીવતો છે ? '* * S -પૂ. સા. શ્રી અનંતગુણાથીજી મ. મહાસતી મદનરેખાના જીવનનો પ્રસંગ છે. શ્રીનંદીશ્વર | હાલત કેવી સુંદર થાય છે તે સમજવા આ દષ્ટાન ખૂબ જ છે! દીપ દેવની સાથે પુત્રના મુખને જોઇ, આત્મહિતને | દિશાસૂચક છે. હૈયાની નિર્મલપરિણતિ, લધ કર્મિતા, સાધનની ભાવનાથી મિથિલાનગરીમાં આવી છે. જેનગરી સમ્યગ્દષ્ટિતા જીવને કેવી લાભદાયી બને છે તેના પ્રસંગ આ મસર્પિણી કાલના ઓગણીશમા શ્રી મલ્લિનાથ સ્વામિ સમજાવે છે. પુત્રના પ્રેમથી ખેંચાઇને પુત્રનું મુખ જેવા આવી ભગવન અને એકવીશમાં શ્રી નમિનાથ સ્વામિ ભગવાનના અને જિનવાણી પરિણત થવાથી બધો મોહના પામ્યો. છે જન્મ દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકથી પવિત્ર બનેલી છે. | આજે આપણા બધાની હાલત કેવી છે. ધર્મની - પારાધના ત્યાં જિન મંદિરમાં પૂજા-ભક્તિ આદિ કરી, સાધ્વીજી કરનારા આપણે બધાએ ખૂબજશાંતિથી વિચારવ ની જરૂર મહાજાની પારો ગઇ છે. ખરેખર ધર્માત્માના હૈયામાં છે કે- આપણા બધાનો મોહ દિન-પ્રતિદિન ઘટે છે કે વધે Eદ સભ્ય મર્મ પરિણામ પામ્યો છે કે નહિ તેની આ પારાશીશી | છે? આજે તો ધર્મપણ મોહને પુષ્ટ કરવા કરનારો વર્ગ વધી છે. પ નું મુખ જોવાના ઉદ્દેશથી આવી હોવા છતાં પહેલા | ગયો દેખાય છે. શ્રી જિનવાણી શ્રવાણ પછી દેવે પુર ના મુખ દેવ- ના દર્શન કરે છે. ધર્માત્માને મન ધર્મ જ પ્રધાન | જોવા જઇએ તેમ કહ્યું તેના પ્રત્યુત્તરમાં મહાસતીએ જે વાત હોય ન સંસાર ગૌણ જ હોય તે આના પરથી સૂચિત થાય | કહીતે પણ આપણને ગમે, રૂચે તો સમજવું કે આપ નું ભાવિ છે. જરિ આજેસામાયિકમાં પણ દિકરી-જમાઇ આવે તો | ભ્રઢંકર છે. બાકી તો જ્ઞાની જાણે શ્રી ઉત્તરાધ્યયન ર ત્રમાં પૂ. કેવા ઉમળકાથી વાત-ચીત થાય છે તે સૌના અનુભવમાં છેતે | શ્રી ભાવવિજ્યજી મ. ની ટીકામાં તે વાતમાં કહ્યું કે . જબ વે છે કે સંસારનો રસકેવો ગાઢ છે. “સાબ્રવીદ મે પ્રેણા, કુતં દુ:ખૌઘદા યિના આવો દુર્લભત્તમ મનુષ્યભવ પામીને, કર્મના વિપાકને | ભવે હિ ભ્રામ્યતાં કસ્કો, નાકૂબન્યુ: પરોડથવા I૧૬૮ અનુકવીને, એકમાત્ર જિનધર્મની જ આરાધના કરવી | તેણીએ કહ્યું કે દુ:ખના સમુદાયને આપના પ્રેમ વડે જોઇએ કારણકે કર્મવશ જીવોને પુષ્યયોગે ઘર-બાર, કુટુંબ- | મારે સર્યું. આ સંસારમાં ભમતા એવા આત્માને કે ણ કોનો પરિવા,પૈસા-ટકાદિ સામગ્રીનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને બન્યું કે શત્રુ થયો નથી. અથવા કર્મવશવર્તી જીવે બધા સાથે અશુ કર્મના યોગે તે બધાનો વિયોગ થાય છે. સંયોગ અને બધા પ્રકારના સંબંધો બાંધ્યા છે. તો આ બધા સંયોગજન્ય વિયો કર્માધીન છે. જ્યારે એક શ્રી જિનધર્મ એવો છે કે સંબંધોના નાશ માટે પારમેશ્વરી પ્રવ્રજ્યાને જ હું અંગીકાર જીવ તેને સારી રીતના આજ્ઞા પ્રમાણે આરાધે તો તેનો કરી. આત્મહિતને સાધીશ. છે જ્યારે વિયોગ થતો નથી. આવા ભાવની સાધ્વીજી ખરેખર નિઃમુક્તિ ગામી ભવ્યાત્માઓની વનોદશા ભગવંશના શ્રી મુખેથી શ્રી જિનવાણીનું શ્રવણ કરવાથી કેવી ઉત્તમ હોય છે. સંસારના સ્વરૂપને સમજનારા છે ત્માઓ મહારાજીનો મનમયૂર નાચી ઊઠયો એટલું જનહિ પુત્રના કેવી ભાવનામાં રમે છે. આપણે સૌ પણ આ સિંગના મુખનું દર્શનનો મોહ પણ મરી ગયો. ખરેખર તેના હૈયાની પરમાર્થનઆત્મસાત્ કરી સંયોગજન્ય સંબંધો પર પૂા વિરામ પરિણ કેકેવી નિર્મલ હશે. જેમ તપોવેલા લોઢાને જેવો ઘાટ મૂકવા, આજ્ઞામય ધર્મની આરાધના કરી, મો ને મારી આપવીતવો અપાય તેમ આત્માને ધર્મપરિણામ પામે તેની પરમાત્માપણાને પામીએતેજ હાર્દિક ભાવના. tu-In ΗΛΙ, ΛΙΛΛΙΔΗΔΗΔΗΛΙΩΔΩΔIΔHIΛIΔΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΙΔΙΔΑΣ
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy