SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર સાર શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૪૦ અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧ રામચન્દ્રસૂરિ મહ રાજ જૈન શાસનનું સૌભાગ્ય ચિન્હ ભીલડી : મુ. શ્રી વિશ્વચંદ્ર સાગરજી C/o. જૈન બનીને આવ્યાં હતાં. યુગોના યુગો સુધી તેમનું નામ શ્રમ શ્રાદ્ધ ભીલડી ૩૮૫ ૫૩) ચોમાસુ છે. ગવાતું રહેશે... શિતગંજમાં આરાધનાનુપુર : (રાજસ્થાન) શિવગંજનગરમાં ૧૮ જિનાલયોથી સુશોભિત અને આ તબક્કે મલાડના ૧૭ જિનાલયોમાં સુંદર અનેક ઉપાશ્રય ઉપયોગી બને તેથી લગભગ આ વર્ષે અંગરચનાઓ પણ યોજાયેલી. ૨૫૦ થી વધુની સંખ્યામાં સમૂહ ૨ ડાયેબિલો પણ થયા અને સભા સ્થળ ૫૪ સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસ છે. શ્રી ઓશવાળ ડેકોરેટ કરાયેલા મંચ પરથી પૂજ્યશ્રીની પ્રતિકૃતિનું જૈન ઉપાશ્રયમાં પ. પૂ. આચાર્યશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય ૫. પૂ. પંન્યાસ પ્રવરશ્રી ઉછામણીપૂર્વક વાંગી ગુરૂપૂજન પણ થયું તથા રવિરત્નવિજયજી મ. સા. આદિ ઠાણાનો ચાતુર્માસ છે. જીવદયાની સુંદર પ પણ એકત્રિત થઈ. વ્યાખ્યાન તપ વિ. ની જોરદાર શ્રેણિ ચાલે છે. મલાડ : ધનજી વાડીમાં પણ પૂ. મુનિરાજ શ્રી મંગલવર્ધન વિ. ૧. નિયમિત દેશના સંભળાવવા જાય ભાયંદર : શ્રી ભટેવા પાર્શ્વનાથ જૈન સંઘ - | છે. એમની પાવન પ્રેરણાથી ત્યાંના સંઘે પણ પૂજ્યશ્રીની ભાયંદરમાં ચાતુર્માસ બિરાજમાન ગોડવાડના ગૌરવ પૂજ્ય પુન્યતિથિને રંગે ચંગે ઉજવી જાણી સમૂહ આયંબિલ ગણિવર્ય શ્રી રત્નસેન વિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં દર અને ગુણાનુવાદ સભાનું આયોજન ત્યાં પણ થયું હતું. રવિવારે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી વાચનાશ્રેણીનું ખંભાત જૈન ચાલી : પૂ. આ. ભ. શ્રી વિજય આયોજન કરવામાં આવેલ છે. વાચનાશ્રેણી દરમ્યાન પૂજ્ય રામચન્દ્ર સૂરીશ્વર છે મ. ની ૧૦ મી પુણ્યતિથિ નિમિતે ગણિવર્યશ્રીના માનવ જીવનની સફળતાના ઉપાચો, જૈન પૂ. પં. શ્રી જિ યશ વિ. મ. આદિની નિશ્રામાં શાસનનો ગૌરવવંતો ઈતિહાસ, આપણા કર્તવ્યો, આપણા | અષ્ટોતરી સ્નાત્ર સહિત પંચાહ્િનકા મહોત્સવ અષાડ મહાન પૂર્વજો, આહારશુદ્ધિ મનશુદ્ધિ આદિ વિવિધ વિષયો વદ ૧૧ થી ૦)) ૨,ધી ઉજવાયો હતો. ઉપર ખુબ સુંદર અને પ્રભાવશાળી શૈલીમાં પ્રવચનો થાય છે. પુના : અત્રે પંચ દશા ઓસવાળ જૈન સંઘમાં પૂ. વાચનાશ્રેણીનું આયોજન પોદ્દાર હાઈસ્કુલના વિશાળ હોલમાં આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. ની ગુણ થાય છે. ગુણ ગંગાસ્નાન છે. પૂ. આ. શ્રી વિજય શ્રેયાંપ્રભ દરરોજ આરાધના ભવનમાં ‘યોગાશાસ્ત્ર' અને સૂરીશ્વજી મ. ની નિશ્રામાં અષાડ વદ ૧૨ થી ૦)) ત્રણ સમરાઈકહા' ગ્રંથ ઉપર પ્રેરણાદાયી પ્રવચનો ચાલે છે. દિવસ મહોત્સવ ઉ વાયો ગુણાનુવાદ સભા થઈ. પૂજયશ્રીની પ્રેરણાથી સંઘમાં સામુદાયિક અરિહંતપદની નાસિક : મહારાષ્ટ્ર દેશોદ્ધારક ઉપકાર સ્મૃતિ આરાધના વૃત્તિ સંક્ષેપ તપ, શત્રુજ્ય તપ, ગૌતમ સ્વામીજીના મહામહોત્સવ પૂ. 1. શ્રી આત્મરતિ વિજયજી મ. તથા છઠૂંઠ આદિ વિવિધ તપથ્થઓ પણ ચાલુ છે. પૂ. મુ. શ્રી હિતરી તે વિજયજી મ. ની નિશ્રામાં અષાડ જિન શાસનના મહાન જ્યોતિર્ધર સ્વ. પૂજ્યપાદ વદ ૧૨ થી શ્રાવણ સુદ ૨ સુધી પંચનિકા સહીત ભવ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ની મહોત્સવ યોજાયો. ૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે વિશાલ ગુણાનુવાદ સભા વાપી : પૂ. આ. વિ. રત્નભૂષણસૂરીશ્વરજી મ. દેરાસરનો ભવ્ય શણગાર - મહાપૂજા સામુદાયિક છઠ, ઠા. ૨ તથા મુનિ કુલભૂષણ વિજયજીનું ચાતુર્માસ ત્રિદિવસીય ભકિત મહોત્સવ આદિનું આયોજન કરેલ છે. વાપી છે. માટુંગા : અત્રે પૂજ્યશ્રી મૃગેન્દ્ર વિ. મ. ની નિશ્રામાં સરનામું : C/o. દિપક આર. મહેતા પાષણની ઉજવણી સારી થઈ જન્મવાંચન દિને શ્રી ચીનુભાઈ એચ૧૦૪, આ દર્શ વિહાર, જી. આઈ. ડી. સી. નાગરદાસ શાહ તરફથી સાધાર્મિક વાત્સલ્ય થયું બારસા સૂત્ર ગુંજન રંડ, વાપી – ૩૯૬ ૧૯૧. વાંચન વખતે સુજનમલજી ચંદનમલ ધીયા તરફથી પ્રભાવના ફોન : (૦૨૬૦) ૪૨૦૯૧૯ તથા ભાદરવા સુદ ૧૦ ના વરઘોડો થયો તે વખતે સાધર્મિક વાત્સલ્ય થયેલ. ४७
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy