SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ન - પરમ સૌભાગ્ય શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪ અંક ૩-૪ • તા ૧૧-૯-૨૦૦૧ I પરંતુ દોરડાં પર નાચતાં - નાચતાં ઈલાચી | અંબાર જેવી કન્યા સામે એકલી ઉ૯ી છે સાધુ મારે એક ગજબ પ્રકારનું નાટક જોયું આ નાટકે મહાત્મા પણ જોતાં ગમી જાય તેવા હોવા છતાં મને કેવળજ્ઞાન આપ્યું. એકાંત અને એકલપણાનો લાભ લેતાની ઈચ્છા જોયું, સામે કોઈ એક મકાન. તેમાં એક જૈન | બન્નેમાંથી એકેયને ઉઠતી નથી અને મને તો આ ધુ ગોચરી વોહરવા માટે ગયા. રસોડામાં એક | કાળી કાબરચીતરીને મેળવવાની ઈચ્છા થઈ. વયૌવના સ્ત્રીએ તેઓને આવકાર્યા સુમધુર સ્વરો ખરેખર ! મારી આંખોએ મને છેતર્યો. મને ઠગી, હરા રસવંતીની વિનંતી કરવા લાગી તેમાં પણ સંસારમાં ભટકાવનારો બનાવ્યો. મને ધિક્કાર થાવો. સરીયા મોદકની વિનંતી વારંવાર કરવા લાગી આવી અણછાજતી સ્ત્રીને મેળવવા મે સઘળું છોડયું, મહાત્મા ના પાડે છે અને નવયૌવના વિનંતી ઉપર રાજાને રીઝવવા આટઆટલા પ્રયત્ન કર્યા છતાં નંતી કરે છે. એકાદનો પણ લાભ મળી જાય તો હજીપણ મેં ઈનામ પ્રાપ્ત ન કર્યું સાધુ મહાત્માએ ઈષ્ટ વન ધન્ય બની જાવ. નવયૌવના મહાત્માજીની | ભોજન મળે છે છતાં તેઓ લેતાં નથી એ હું કુકશ - અમે જોઈને આજીજી કરે છે ત્યારે સાધુ મહાત્મા | બાકશ ભોજન મેળવવાનો પ્રયત્ન કરું છું. હું ચી નજરે ના પાડે છે. રૂપસુંદરીના રૂપને ધિક્કારતાને જ લાયક છું. આવી ભાવન માં આગળ હાળવાની તસ્દી પણ લેતા નથી તથા રૂપસુંદરી વધતા વધતા ઈલાચીકુમારને કેવળજ્ઞાન પ્ર પ્ત થયું. ફ નજર પણ કરતાં નથી. અતિસુંદર રૂપ જોવાની આપણને પણ સાધુના દર્શન થાય છે તે આપણું પછી કુરસદ નથી ધન્ય છે મહાત્માને... પરમ સૌભાગ્ય છે પરંતુ સુસાધુઓને પામોને આપણે અને હું, આ નટકન્યાની પાછળ પાગલ બન્યો આપણું જીવન ધન્ય બનાવવું છે જ. શાંતિથી ઈ નથી તેમાં રૂપ કે નથી તેમાં આકર્ષણની યોગ્યતા | વિચારજો ? ની અણયારી આંખો કે નથી નાકના ઠેકાણા ધિક્કાર એમને આવી નટકન્યામાં મોહિત થયો. રૂપ – રૂપના | રાજસત્તાના કર્તવ્યો. शठदमनमशठपालनमाश्रितभरणं च राजकृत्यानि । राज्ञि धर्मिणी धर्मिष्ठाः पापे पापाः समे समाः । अभिषेकपट्टबन्धो वालव्यजनं व्रणस्यापि ।।१।। राजानमनुवर्तन्ते यथा राजा तथा प्रजाः ।।१।। શઠ દમન અશઠ પાલન આશ્રિતનું રક્ષણ તે દુષ્ટને દંડ, સ્વજનની પૂજા દુશ્મન પ્રા ન્યાયથી રજકૃત્યો છે, અભિષેક પટ્ટબંધ, વાલ વીંઝણું, વૃણનું | ભાવની વૃદ્ધિ દુશમન પ્રત્યે પક્ષપાત નથી, અન્ય ભાવ, રાષ્ટ્રરક્ષા એ પાંચ કર્તવ્યો રાજાઓના છે दुष्टस्य दंडः स्वजने च पूजा, રાજા ધાર્મિક તો પ્રજા ધાર્મિક, રાજા પાડી તો न्यायेन कोशस्य च संप्रवृद्धिः । પ્રજા પાપી, રાજા સમ તથા પ્રજા સમ, પ્રી રાજાને अपक्षपातोऽरिषु राष्ट्र रक्षा, અનુસરે છે જેવા રાજા તેવી પ્રજા હોય છે. पञ्चैव धर्माः कथिता नृपाणाम् ॥२॥ (ઉદયવીર કૃત પાર્શ્વનાથ ચરિય પૃષ્ટ ૧ )
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy