________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪ * અંક ઃ ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧
प्रविरत्न हाजार देशोद्धार
પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના पट्टधर, प्राचीन साहित्योद्धार
પૂ. ગુરુદેવ આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની पाथी न भगतने भगृत राजता, स्पष्ट प्रसभा रता
શ્રી જૈન શાસન અઠવાડિક વિશેષાંકો હાર્દિક શુભેચ્છા...
સામૂહિકરાત્રિભોજન, સામૂહિક અભક્ષ્ય ખાન-પાન ત્થા સામૂહિકપાપના પરિણામ વધુ કાતિલ અને ભયાનક, એક પાપ જ્યારે એક વ્યક્તિ દ્વારા કરાય છે અને તે જ પાપ જ્યારે સમૂહમાં કરવામાં આવે છે ત્યારે લજ્જા-શરમ મૂકાઇ જાય છે. હ્રદય ધિક્રં થાય ત્યારે સામૂહિક પાપની સજા વધુ - તિલ બને છે. આજે જ્યાં ત્યાં પાર્ટી, મિજલસ, લગ્ન વગેરેમાં અક્તવ્યને કર્તવ્યરૂપ સમણું તે મિથ્યાત્વ છે, અને સ્વચંદીપણાને લઇને સામૂહિક રાત્રિભોજન, અભક્ષ્ય ખાન-પાન સાધંધાન બની ચેતવા જેવું છે. થોડીક ક્ષણ માટે કરેલી પાપની મજાના બદલામાં કર્મરાજા મણની અને ટનની કારમી સજા કાળના કાળ સુધી ફટકારે છે. જે રીબાઇ રીબાઇને ભોગવવી પડે છે.. માટે જ્ઞાનીઓ ઉપદેશ દ્વારા શાનમાં સુધીરી જવા તથા ભાવિના તિર્યંચનરકગતિનાં અનંતદુઃ ખથી બચી જવા સામૂહિત પાપ છોડવાની હાકલ કરે છે.
મે. જયંતિલાલ ખીમજી એન્ડ કાં. જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ
ગ્રેઇન મારકેટ, જામનગર ૩૬૧ ૦૦૧. ફોન : (દુકાન) ૫૫૪૯૧૦, ૬૭૭૮૨૩૦ (ઘર) ૫૬૨૨૨૪, ૫૬૨૨૫
અને ૩૪૨
bereberer
end
ஸ்ஸ் ஸ்ஸ்
696