________________
999999
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪૯ અંક: ૧૫/૧૬ ૧૭/૧૮ તા. * ૮-૧૨-૨૦૦૧
-
જ
} :::
10
. 3
vજરy:::::૪
૪
.૬
:::::::
:
:
:
::::::*21s,
உலமை
પરમ ઉપકારી ગુરુદેવ હાલારદેશો દ્વારકા પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની
પરમ કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ્વારક આ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી
જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા જૈન શાસન અઠવાડકો હાર્દિક શુભેચ્છા...
જ્ઞાનની આશાતનાથી બચવા શું કરશો? પંચાંગ-પત્રિકા-છાપામાં દેવ-ગુરૂના ફોટા છપાવાથી ભયંકર આહાતના થાય છે. જેને કચરાપટ્ટી- માર્કેટમાં નાંખી દે છે, ધૂળમાં રખડ્યા કરે, અશુચિ દૂર કરવા છાપાં વાપરે, ફાડીને પડીકા બને. વિ. અનેક પ્રક રની ધોર આશાતના દેવ-ગુરૂના ફોટાથી થાય છે. મહાન પવિત્ર દેવ-ગુરૂનું અવમૂલ્યન થાય છે. દરેક સંઘે ઉપયોગ રાખવો.
એઠા મોઢે બોલવું નહિ. કપડા, હાથરૂમાલ, વાસણો, પગ લુંછણિયાં, પાથરણાં, ચાદર, ખોળ વગેરે ૨ ક્ષરવાળા ન વાપરવાં. અક્ષરો ઉપર પગ ન મૂકવો. ચંપલ-બૂટમાં અક્ષર લખ્યા-છાપ્યા હોય તો અક્ષર કાઢી નાંખવા, કોતરીમાં, છાપાઓમાં -મેગેઝીનમાં કાગળમાં ભોજન ન કરવું, - અશુચિ સાફ ના કરવી. જિનેશ્વર ભગવાન - ૪નાલય, સાધુ સાધ્વી મ. સાહેબના ફોટાની કચરાપટ્ટી-ધૂળપસ્તિથી થતી મહા આશાતનાથી બચવા ન જ છપાવવી હોય તો કાઢી લેવા. રસ્તામાં કાગળો ન ફેંકવા. નદી-સમુદ્રમાં ફેકવા નહીં કારણ કાગળમાં સૂક્રમજીવોની સંભાવના હેલી છે. દાઢ્યા પછી કોઈનો પગ ન આવે એવા ખોદકામવાળા ખાડામાં જયાગા કરવી.
லலலலலலலலலலலலலலலலா
મકાનમારનારી માતાના કરનારા
'પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ.ની કૃપાથી
પ્રભુલાલ નથુભાઇ શાહ રમેશચંદ્ર પ્રભુલાલભાઇ શાહ દેવાંગભાઈ રમેશચંદ્રભાઇ શાહ રજનીકાંતભાઇ પ્રભુલાલ ભાઇશાહ હીરેનભાઇ રમેશચંદ્રભાઈ શાહ નરેન્દ્રભાઇ પ્રભુલાલભાઇ શાહ કુ. વૈશાલી રમેશચંદ્રભાઈ શા5 કુ. ખ્યાતિ રજનીકાંતભાઈ શાહ સૌરભ નરેન્દ્રભાઇ શાયું કુ. ફેનીલ રજનીકાંતભાઇ શાહ રોનક નરેન્દ્રભાઈ શાર્ક
સીધબાઇ શેરી, હવેલી મારકેટ પાસે, જામનગર, ફોનઃ ૬૭૩૯૮૧
હું ૩૪૦
અewer