SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ તા. ૧૮-૧૨- ૨૧ પૂ.આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ની કૃપા પૂ. આ. શ્રી વિજયંજિનેન્દ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી જૈન ધર્મનો પ્રચાર કરતા જૈન શાસનને હıર્દિક શુભેચ્છા भोक्षनी पाघडी - ગજર કુમાર-ભદિલપુરમાં નાગ નામના શેઠને તુલસી આ નાના ભાઇ ઉપર ઘણું જ વાત્સલ્ય રાખવા લાગ્યા. તેને દ્ર નામે પત્ની હતી. વસુદેવના સાતમાંના છ પુત્રો કંસે માંગ્યા, તે રાજાની પ્રભાવતી કન્યા સાથે પરણાવ્યા, તેમજ સોમશમ વસુદેવે આ . પણ દેવે ત્યાંથી ઉપાડીને નાગ શેઠને ઘેર મૂકયા. નામના બ્રાહ્મણની સોમાં નામની પુત્રી સાથે પણ ગજસુકુમારની દેવકીના એ છએય પુત્રોને સુલતાએ ૩૨, ૩૨, સ્ત્રીઓ પરણાવી. ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યું. છેવટે તેઓએ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. ચરમ શરીરી | શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી તેણે દીક્ષા લીધી તેઓ દ્વાદશાં. લીના ધારક થયા. અને તપશ્ચર્યા કરવા લાગ્યા. એક દિવસે સાંજે સ્મશાનમાં જઈ | શ્રી ને એનાથ પ્રભુ દ્વારિકા નગરીએ સમોસર્યા: છ ભાઇઓ કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. ત્યાં પેલો બ્રાહ્મણ સસરો આવી ચડયો. બબ્બે થઇને દેવકીજીને ત્યાં જ વ્હોરવા જવા લાગ્યા. ત્યાં તેમણે તેને મુનિને જોઈને “પોતાની પુત્રીને પરણીને તુરત છોડી દેવાન સરખા આકારત1જાણીને તેઓને ખુલાસો પૂછયો, અને તે બાબત બાબતનો ક્રોધ ચડયો. ને ઘડાનો કાંઠો તેના મસ્તક ઉપર મૂકી શ્રી નેમિનાથ નગવંતને વિશેષ ખુલાસો પૂછયો:પ્રભુએ “ગયા તેમાં ખેરના અંગારા ભર્યા. મુનિ ધ્યાનમાં ચડયા, કેવળ જ્ઞાન ભવની, શોકર ના સાત રત્નો ચોરેલા, તેણીને ઘણી રોવરાવ્યા થયું, અને મરણ પામી મોક્ષમાં ગયા. બાદ માત્ર એક જ રત્ન પાછું આપ્યું હતું. તેને લીધે તમારા સાત શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથ પ્રભુને કુમારના સમાચાર પૂછયા. પુત્રો તમારાથી અષ્ટથયા. અને એકકૃષ્ણ માત્ર તમારા સન્મુખ પ્રભુએ બ્રાહ્મણની મદદથી નિર્વાણ પામ્યાની વાત કરી ‘‘ છેવટે આવ્યા.' બ્રાહ્મણ કોણ?”તે પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું કે “તે તમને આ પ્રમાણે પોતાના પૂર્વકર્મની નિંદા કરતાં દેવકીજીએ દરવાજામાં સામે મળશે ને તેનું પેટ ફાટી જશે. પણ તેના ઉપર કૃષ્ણને બોલાવીને “જાતે પુત્ર પાલન કરવાની ઇચ્છા જણાવી.' ક્રોધ કરશો નહીં.” શ્રી કૃષ્ણ મુનિનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાંથી, કૃષ્ણ હરિણગ જીદેવને આરાધી પોતાને ભાઇથવા વિષે પૂછયું. પ્રભુ પાસે આવ્યા. દેવકીજીનો શોક ઉપદેશથી ઓછો કરાવ્યો. દેવે કહ્યું. “ 'મારે એક પુણ્યવાન ભાઇ થશે. પરંતુ તે ત્યાંથી રસ્તામાં આવતાં દરવાજામાંજ બ્રાહ્મણને આવતો જોયો યુવાવસ્થામાં ૧ દીક્ષા લેશે.' અને ભયથી તેનું પેટ ફાટી ગયું. એટલે શ્રી કૃષ્ણે તેને આખા ગામમાં અનુક્રમે મહર્તિક કોઇ દેવ ત્યાંથી શુભસ્વપ્ન સૂચિતા દેવકીજીની કુ માં અવતર્યો, તેના જન્મબાદ તેનું નામ ઘસડાવ્યો અને જાહેર કર્યું કે- “મુનિનો ઘાત કરનારના આવા હાલ થશે.” ગજસુકુમાર પાયું. માતા પિતા ભાઈઓ તથા અનેક કુટુંબીજનો C. Jain મુબઈ ના સ્મરણાર્થે
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy