________________
શ્રી જેન રશાસન (માનવતા કથા) વિશેષાંક ૯ વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ - ના. ૧૮ ૨ -
ઘર્મના રહસ્યોની પ્રેરક પૂ.આ.શ્રીવિશ્વઅમૃતસૂરીશ્વરજી મ.ની કૃપા અotપૂ.આ.શ્રીવિજયંજનેન્દ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી ધર્મની
સાચી શ્રદ્ધા સમજાવતા
જૈ શાસ0ાને
હાર્દિક શુભેરછા
સતીઓ પ્રભાવ: શિવા - વિશાળાનગરીના ચેટક રાજાની પુત્રી શિવાનું લગ્ન ઉજ°૪/રોનીની ચંડપો સાથે થયું હતું. દેવે આપેલા ૬થી તે પોતાનાં સતીત્વથી લેશમાત્ર ચલિત થઇ ન હતી. ઉx{ટ) માં ઘણી વખત આગ લાગતી હતી. તેશાંતરવા અભયમાની સલાહથી શિવાવી સfoj હાથે દરેક ઘર પાણી છંટાવ્યું, ને અનિ લાગવો બંધ થયો. છેવટે શ્રીવીર પરમાત્મા પાસે દીક્ષા લઇ તપશ્વરરી શિવાદેવીએ મોક્ષ પ્રાપ્ત કર્યો.
પ્રશ્નોને સમાધાન : જયંતી - સહસ્સાનીક રાજાની પુત્રી: શતાનિક રાજાની બૅન: મૃગાવતી રાણીની ગંદ: અને ઉદયન રાજાની ફઈ: યંતી શ્રાવિકા ઘણી વિદુષી અને પ્રભુ મહાવીરદેવની પરમ શ્રાવિકા : 1ી. તેણે પ્રભુને ઘણા પ્રશ્નો પૂછીને ખુલાસા મેળવ્યા છે. અને છેવટે દીક્ષા લઇમોક્ષ પ્રાપ્ત કર્યો છે. ર | પ્રશ્નો શ્રી ભગવતી સૂત્રમાં વિસ્તારથી આવે છે.
Amrutlal Raishi Mepa
Flat No. 18, Templey Court,
17st Jahnus Road, Harrow, HAI, 2HZ. (U.K.)