________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪% અંક ૧૫/૧૬ ૧૭/૧૮ ૯ તા. ૧૮-૧૨-
૨૧
પરમ ઉપકારી ગુરુદેવ પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ની કૃપાથીધર્મદાતા પૂ. ગુરુદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈનધર્મની જ્યોતને જ્વલંત બનાવનાર
શ્રી જન શાસનને હાર્દિક શુભેચ્છા
સંમૂછિમને ઓળખો:
માણસના મળ, મૂત્ર, ઘૂંક, પરસેવો, લોહી, માંસ, પરૂવગેરે તમામ અણુપદાર્થો શરીરથી છૂટા પડ્યા બાદબેઘડી (૪૮ મિનિટ)માં મૂકાયા નહે તોતેમાંઅદશ્યકારવાવાળામુક્ષ્મ શરીરવાળા પંન્દ્રામમૂર્સોિમજીવોઉuga થઇ જાય છે. આ જીવોઅસંખ્યએકસાથેઉત્પાવાય છે. આ જીવોનું આયુષ્ય બેઘડીનું પણ પૂરું હોતું નથી.
એકવાર ઉત્પત્તિયાલયથા પછી જ્યાં સુધીન મુકાય ત્યાંસુધી લાંબો સમયસુધી ઉમ્પત્ત-વિનાણા ચાલ્યા કરે છે.
શરીરમાંથી બહારફેકાયેલી અયિજોબેહાડીની અંક્ટમૂકાઈ જાય તો સંમૂર્ણિમજીવો ઉત્પન્ન થતા નથી. એઠા વાસણાં, એઠા દાણામાં, એઠા પાણીમાં અને એઠવામાં પણ આસંમૂર્છાિમ જીવોઉત્પન્ન થાય છે.
-
-
-
-
Chandulal Mulchand Shah
E. Hemlata Chandulal 60, Northway, Kingsbury
NW 9 0OY (U.K.)