________________
-
- - - - - - - . . . . . . . . . . . . . . . . .
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪% અંક ૧૫/૧૬ ૧૭/૧૮ : 1. ૧૮-૧૨-૨૦૧૨
. મન ની રક
જનજાતનેસથસંદેશ નાર પૂ.આ.ભીતિજચ અમૃતસૂરીશ્વરજી મહારાજળી
- ઘાતથાઅમાદકુલદીપક પૂ.આ. શ્રીવિષ્ણજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની - પ્રેરણાથી જૈન ઘર્મનોવિશ્વમાં પ્રચારકનાર
જૈન શાસનનેદાર્દિક શુભેચ્છા
. . .
.
... અડગ શીયલ
જ. .
પરમાત્મા મહાવીરદેવના મોટા ભાઇનંદિવર્ધન રાજાની ચેટકરાજાની પુત્રી જયેષ્ઠા પત્નીએ પ્રભુ પારો બારવ્રત લીધા હતા. તેના અડગ શિયળની શકેન્દ્રસ્તુતિ કરવાથી એકદેવેનીઘાગીરીતે કર્થના કરી પરીક્ષા કરી, પરંતુ
જ્યારે તેઅગિશુદ્ધપાર ઉતરી ત્યારે દેવપ્રસન્ન થઇ “મહાસતી” જાહેર કરી રાજાને ત્યાં મૂકી ગયો. જયેષ્ઠાએ પ્રભુ પાસે દીક્ષા લઇકર્મ ખપાવી મોક્ષ પ્રાપ્ત કર્યો.
MOMENTUMMMMMMMMMMJESECILJILJIESIENIEJUT SILNICNINENUNENJUJEJVEVO
.. સંયમની સિદ્ધિ .......મ મ મ મ » ચેટક રાજની આ પુત્રીને પરાગવા આવેલ શ્રેણિક રાજતેની બહેન ચેલાણાને લઈને ગયો અને પરા પો. તે વાત સુલસા સતીની કથામાં આવી છે. આથી સોચ્છાએ વૈરાગ્યથી શ્રી ચંદનબાળા પ્રવર્તિની પાસે દીક્ષા લીધે ભેચ્છા સાધ્વી અગાશીમાં આતાપના લઇ તપશ્ચર્યા કરતા હતા. તેવામાં વિધાસિદ્ધ પેઢાળનામના વિધાધરે તેને જોઇ મોહ પામી ભમરાનંરૂપ કરી યોનિપ્રવેશ કરી પોતાનુંશકતમાં તેના અજાણતાં જ મૂકવાથી ગર્ભ રહ્યો. લોકોમાં ‘‘હા હા' કાર વર્તાઇ
ગયો. પરંતુ જ્ઞાની મહાત્માએ બધી હકીક્ત કહેવાથી સુજોઠા ઉપરની શંકા દૂર થઇ. તેના પુત્રનું નામ સત્યકિ ડયું. તોગે કાળસંદીપનનામના વિધાધરને માર્યો હતો. તેમજપૂર્વભવથી સિદ્ધ થવી અધુરી રહેલી રોહિાગીવિધાની બા ભવમાં
સિદ્ધિ ક્રી હતી.
Monghiben Raishi Bharmal Gudhka
301, A North Borough Road, Norbury SW 16 4 TR (U.K.)
હ. ગીતા રાજુ પરમ પ પણ પાપ પામી ૨૬૮ મ પ પ મ પ પ
મ 1} H