________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૮-૧૨-૨0૧
પરમ નિસ્પૃહી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની
' કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ
પૂ. આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમની માર્ગદર્શનથી વિકાસિત श्रीन शासन मठवाऽिऽने हाधिशुलेरछा
(શીલનું સુવાસ
વસંતપુરના જિતશત્રુરાજાના રાજ્યમાં જિનદાસ માનની તસ્વમાલિની પત્નિનીસુભદ્રા નામની પુત્રીને ચંપા નારીનો બૌદ્ધ ધર્મી બુદ્ધદાસ કપટ શ્રાવક થઇ પરણી
વતન ગયો. સવારમાં ઉઠી સુભદ્રા જિનમંદિરે જઇદર્શન કરી આવી,કે સાસુએ કહ્યું કે- “વહુ! તમારે ત્યાંનજવું. || આપણો ધર્મ બૌદ્ધ છે. માટે બુદ્ધદેવને દહેરેવું.”
સુભદ્રાને પોતાના પતિના કપટની જાણ થઇ અને ચેકીને દરેક કુટુંબીઓનો અણગમો હોરીને પણ તે પોતાના ધાર્મિક આચારપાળવા લાગી. તેને જુદીરાખી. એક દિવસે મસ ખમણના ઉપવાસી મુનિરાજપારણા માટે વ્હોરવા અવ્યા. તેની આંખમાં કાંઇક પડેલું, તે કાઢવામાં ન આવે,
તો આંખજાય તેમ લાગવાથી જીભ ફેરવીને સુલ દ્રાએ કાણું કાઢી લીધું. પરંતુ જીભથી આંખનું કયું કાઢતા કપાળના ચાંદલાની છાપમુનિના કપાળમાં ઉઠી આવી. એ સુએ તથા સંબંધીઓએ આ જોયું. બુદ્ધદાસને બોલાવી, ની સ્ત્રીની રીતભાતથી સાવચેત રહેવા કહ્યું. બુદ્ધદાસે પાગત ના ઉપરથી ભાવ ઉતારી નાંખ્યો.
સુભદ્રાએ કાઉસ્સગ્ન કરી શાસનદેવીની બારાધના કરી. અને કલંક દૂર ન થાય ત્યાં સુધી કાઉસગ્ગ નપારવા પ્રતિજ્ઞા કરી. શાસન દેવીએ કહ્યું: ‘તું કાઉસગ્ગ પાર તારું ક્લકસવારે દૂર થશે. હું કહું તેમ કરવું. સુભદ્રાએ ઉસગ્ગ પાર્યો.
Hasu Dhirajlal Shah 100 - Nathans Road, North Wembley,
Middx HAO 3RD (U.K.)
پپپپپپپپپپپپپپر 250 پپپپپپپپپپپپپپ