SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ લા. ૧૮-૧૨-૨૦૦૧ પૂ.આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ની કૃપા પ્ર.આ. શ્રીવિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી જૈન ધર્મનો પ્રયા કરતા જૈન શાસનને હાર્દિક શુભ@1 ::જ્ઞાનનો ભંડાર:: શ્રાવસ્તીનાર ક્યારે દીક્ષા લીધલી, ત્યારે તેના પિતા ના કહેવા છતાં પણ તેના માથા ઉપર છત્રધરાવતા હતા. વિહાર કરતાં ચનપુરીમાં તેની બહેનરાનંદાના જોવામાં આવ્યા. તે પોતાના ભાઇજેવા જાણીનેતેનેધારીધારી જોવા લાગી. તેનાપતિ પુષસિંહરાજાનેવહેમ પડવો. એટલેરાત્રેબહાર મુનિકાઉસગ્નમાં હતા ત્યાં તેને મરાવી નાંખ્યા. તેનીલોહીથી ખરડાયેલી મુહપત્તિ પક્ષીએલાવીનેરાજમહેલમાંનાંખી, ઉપરથીરાણીને ઘણો શોકથયો. તપાસતાં પોતાના ભાઇજહતા.”એમનક્કી થયું. તેના પતિને પણ પછી ઘણો પસ્તાવો થયો.નદીકા લીધી. જ્ઞાની મુનિને પૂછતાં“ ર શ્નાર ચોથેદેવલોકગયા છે. ત્યાંથી મોક્ષમાં જશે.” મુનિનામરાણથી બ્લેનેઉત્સવ કરાવ્યો. હજુપાણએ દેશમાં ભાઇનામરાણથી બ્લેનઉત્સવ કરાવવાનો રીવાજ પ્રચલિત છે. Jasvantiben Maganlal Shah 3 Melonose Close, Green Fard Middlsex _U36 9TD (U.K.)
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy