________________
બિ બલ કી ખીચડી
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪
અંક ૧/૨ * તા. ૭-૮-૨૦૦૧
બિરબલ £ી ખીચડી )
di,
ત્રીજી ત્રીશ્રીકત્રીત્રાબાની
ISત્રક
| શિયાળાની રાત હતી. કડકડતી ઠંડીમાં અકબર | એ માણસ બિરબલ પાસે ગયો ને બધી વાત કરી. અને બિરબલ મહેલની અગાસીમાં ફરવા નીકળ્યા હતા. | બિરબલ કહે- “તું અઠવાડિયું રોકાઇ જા. તને તારું ઈ એક તળાવ દેખાતું હતું. અકબર બાદશાહના મનમાં | ઇનામ મળી જશે.” તકો આવ્યો. તેણે બિરબલને પૂછયું, બિરબલ, આટલી | બે ચાર દિવસ પછી બિરબલે અકબરને પોતાના ઠીમાં કોઇ આખી રાત તળાવના પાણીમાં ઊભું રહી1 ઘરે દાવત પર બોલાવ્યા. અકબર બાદશાહ બ પોરે બાર શકે ખરું?
વાગ્યે જમવા આવ્યા. બિરબલ કહે- “બેસો મહારાજ | બિરબલે કહ્યું - પેટ કરાવે વેઠ, જહાંપનાહ,
ખીચડી થઇ રહી છે. થાય એટલે બોલાવું.” જો એક પૈસાની ગરજ હોય તો માણસ ગમે તે કામ કરવા તૈયાર
કલાક ગયો. બાદશાહને તો ભૂખ લાગી હતી. તેણે થઇ જાય.
કહ્યું- બિરબલ હજુ કેટલી વાર છે. ?'' બિરબલ કહેT બીજા દિવસે અકબર બાદશાહે નગરમાં ઢંઢેરો
ખીચડી બની રહી છે, થાય એટલે બોલાવું છું.'' પટાવ્યો કે જે કોઇ માણસ આખી રાત મહેલની સામે
બીજો એક કલાક ગયો. બાદશાહને તે ગુસ્સો અવેલા તળાવમાં ખુલ્લા શરીર ઊભો રહેશે અને જીવતો
આવ્યો કે બિરબલ હજુ કરે છે શું ? બિરબલ હે હજુ રહેશે તેને બીજા દિવસે બાદશાહ સલામત એક હજાર
ખીચડી થાય છે મહારાજ. બાદશાહ કહે- “એવી તે સેનામહોરો ઇનામ આપશે.
કેવી ખીચડી બનાવે છે તું ? હજુ નથી થઇ " ચાલ, 1 એક ગરીબ માણસ પછીના દિવસે બાદશાહ
મને બતાવ.' પાસે આવ્યો ને કહ્યું કે હું પાણીમાં ઊભા રહેવા તૈયાર હું ગરીબ છું. મરી જઇશ તો દુનિયાથી છુટીશ અને
બિરબલ બાદશાહને ઘર પાછળના વરંડામાં લઇ જીમતો રહીશ તો હજાર સોનામહોરો મળશે. મારી
ગયો. બાદશાહ તો જોઇને દંગ થઇ ગયો. એક માંચડો ગરીબી દૂર થશે.
બાંધી દસ ફૂટ ઉપર ખીચડીનું હાલું બાંધ્યું હતું. ને | તે દિવસે રાત્રે એ ગરીબ માણસ સાંજે છથી
નીચે લાકડાં સળગાવ્યાં હતાં. બાદશાહ કહે બિરબલ સવારે છ વાગ્યા સુધી તળાવમાં ઊભો રહ્યો. બીજા
આમ તો ખીચડી ક્યારેય નહીં થાય એટલે દૂર લ કડાંની દિવસે સવારે તે બહાર નીકળ્યો ને દરબારમાં હજાર
આગની ગરમી કેવી રીતે પહોંચશે ? બિરબલ કહે - સોનામહોરો લેવા આવ્યો.
મહારાજ આપના રાજ્યમાં પહોંચી શકે. જો નાનકડા 0 અકબર બાદશાહને નવાઇ લાગી, તેણે પડ્યું - | દીવાની ગરમી દૂર તળાવમાં ઉભા રહેલા મા ગસને તું ખી રાત પાણીમાં કેવી રીતે ઊભો રહી શકયો ? | મળી શકે તો તેની સરખામણીમાં તો આ અંતર ખૂબ
ગરીબ માણસે કહ્યું- “મહારાજ ત્યાંથી દૂર એક ઓછું છે. હમણાં ખીચડી થઇ જશે. ઝૂંપડીમાં બળતો દીવો દેખાતો હતો. એ દીવા પર મેં | અકબર સમજી ગયો. તેણે તાત્કાલિક પેલા ગરીબ માં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલે મને ઠંડીનો અનુભવ માણસને બોલાવ્યો ને માફી માગી અને હજાર થતજન હતો.' બાદશાહ કહે- “અચ્છા એટલે તને
| સોનામહોરોનું ઇનામ આપ્યું. ત્યારથી એકદમ ધીમા એવામાંથી ગરમી મળતી હતી. તો પછી તને ઠંડી |
ચાલતા કામ માટે રૂઢિપ્રયોગ પ્રખ્યાત થયો છે - બિરબલ ક્યા મીલાગે ? ને તો પછી તને ઇનામ શું કામ આપવું | કી ખીચડી. જોઇએ ? જા તને કઈ નહીં મળે.' એમ કહી એ ગરીબ
– સત્યા શાસ્ત્રી માસને બાદશાહે કાઢી મૂકયો.
સૌજન્ય: મુંબઇ સમાચાર
ANIRDERaaaaaaaa
(
SKUSSISKEKKT 22 SIRKKKKKKKKKSS