________________
for 空间
૨૦૦૨
996969
* COCO - ૦૨
1000070100000000070100700000 શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક૧૫ ૧૬ ૧૭ ૧૮ તા. ૧૮-૧૨-૨૦૦૧
હાલા૨માં વસો સુધી વિચરી, અમૃતપાન પાના૨
પૂ. આચાર્યદેવશ્રીવિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા તેમના પટ્ટધ્ધ૨
પૃ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની કોમળર્દાષ્ટથી જૈન ધર્મને વિશ્વમાં ફેલાવતા
શ્રી જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
ભાવતેનુંભવ્ય
પુંડ‹ીક - કંડરીક – એ બોય ભાઇઓ હતા. સંયમની આરાધના અને વિરાધનાને લીધે જ્યારે એકન્સર્વાર્થ
I Íવિમ નમાં જાય છે – ત્યારે બીજા સાતમી નરકમાં જાય છે. એ વિષેનું પુંડરીક અધ્યયનશ્રી ગૌત્તમ સ્વામી ! જ્યારે અષ્ટ પદ પર્વત ઉ૫૨ ગયા હતા, ત્યારે વજ્રસ્વામીના પૂર્વ ભવમાં વૈશ્રવણ નામના તિર્યક્ જં ભક દેવો તે સંભળાવ્યુંતું, જેના ઉપરથી બોધ પામીને તે જ જીવે વજ્રસ્વામી પણે ઉત્પન્ન થઈ શાસનની મહાપ્રભાવના તથા મહાઆરાધ કરી હતી. તે પુંડરીક અને કંડરીકની કથા આ પ્રમાણે છે:
મહર્તા દેહ ક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં આવેલી પુંડરીકિણી ગરીના મહાપધ રાજાની શીળવતી નામની રાણીને પુંડ રીક અને કંડરીક નામે બે પુત્ર હતા.
ર્નાલ ી વનમાં પધારેલા મુર્માન૨ાજની ધર્મદેશના સાંભળી પુંડરીક કુમારને રાજ્ય સોપી રાજાએ દીક્ષા લીધી. પછી પુંડરીકની પણ દીક્ષા લેવાની ઇચ્છા થઇ, પરંતુકંડરીકે આગ્રહ કરી મોટા ભાઇને દીક્ષા લેવા ન દેતાં પોતે જ દીક્ષા લી .
પરંતુ એકદિવસે કોઈક ાજાની રાજ્ય સંર્પાને જોઇ પોતાને દીક્ષા લેવા વિષે પતાવો થવા લાગ્યો, અને રાજ્ય સુખ ભોગવ ાની ઈચ્છા થઈ આવી.પિતાનું રાજ્ય લેવા રાજ્યધાનીની નજીકમાં આવી ઉપકરણો ઝાડ સાથે બાંધીને બેસી ગયા, ધાનપાલકે ખબર આપ્યાથી રાજા વંદા કરવા આવ્યા.
રાજા મુર્ખાનની આ દશા માટે ઘણું લાગી આવ્યું. છેવટેકંડરીકે રાજ્યની માંગણી કરી, એટલે તેને તે આપી દઇને પુંડરીકે તેજ મુનિ વેષ ધારણ કરી વિશેપ આરાધના માટે ગુરૂ મહારાજ તરફ જવા વિહાર કર્યો. આ તફકંડરીકો આંતઆહા ગ્રીવિÁÅકાનો રોગ થવાથી દુર્જ્યોતમાં મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થવું પડ્યું.
ત્યારે પુંડરીક મુર્માન ૨૨તામાં ટાઢથી પીડા પામી, શુભ ધ્યાનમાં મૃત્યુ પામી સવાર્થસિદ્ધવિમાનમાં
ઊút થય
શ્રીમતી શાંતાબેન ગોવીંદજી શાહ
LAYENDRA GOVINDAJI MANEK
39, Burgess Avenue Kings Bury, London NWA 8TX (U.K.)
૭૦૭૨
૨૨૩
allo