SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૭-૭-૧૭ ૨૦૦૭-૨Ä. 017700000007000007 શ્રીજૈન શાસન માનવતા વિશેષાંક * વર્ષ ૧૪ અંક૧૫ ૧૬ ૧૭ તા. ૧૮-૧૨-૨૦૦૧ ૨૦ * શાસનાકપૂ.આ.શ્રીવિજય અમૃતસૂરીશ્વરજી મ.નાપધર આગમો દ્વારક ઉપકારી ગુરુદેવના આશીર્વાદથી જૈન ધર્મની રક્ષા પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિકને eukર્દક શુĂચ્છા ભાવનાની ભવ્યતા ઢંઢા કુમાર - શ્રી કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીથી ઉત્પન્ન થયેલા ઢંઢણકુમારે શ્રી નેમિનાથ તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી દીક્ષા લીધી હતી. પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મને લીધે ભિક્ષા મેળવી શકતા ન હતા. જયાં જાય ત્યાંથી તેમને નિર્દોષ આહાર મળતો ન હતો. તેથી તેઓએ અભિગ્રહ કર્યો કે ‘મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો લેવો.’’ એક ધ્રુવસ તે મુનિ ભિક્ષા માટેદ્વારિકામાં ફરતા હતા, તે વખતે તેમને શ્રી કૃષ્ણ વાસુદેવે વાહનમાંથી ઉતરીને ભ વભક્તિથી વંદના કરી, એ જોઇ કોઇક ધાર્મિક શ્રેષ્ઠીએ તેમને ઉત્તમ મોદક વ્હોરાવ્યા. ઋષિ પ્રભુ પાસે નાવ્યા, ને પૂછયું. “હે પ્રભો ! શું મારૂં અંતરાયકર્મ ક્ષય પામ્યું?’ પ્રભુ એ કહ્યું ‘“ના. પરંતુ તમને જે ભિક્ષા મળી છે ? તે કૃષ્ણ વાસુદેવ ની લબ્ધિથી મળી છે.’’ તે સ ભળી મોદકને પરઠવવા કુંભારની શાળામાં ગયા. પરઠવતાં પહેલાં મોદકનું ચૂર્ણ કરવા લાગ્યા. તેના ચૂર્ણની સાથે કર્મોનું પણ ચૂર્ણ થઇ ગયું, ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પરેશરતિલાલ, અનુપરતિલાલ, કામિની અનુપ ह. अक्षयरा, परेश रतिलाल गुढा Winch Field Close Kenton Harrow Middlesex HA3 ODT (U.K.) 16, ૨૧૯ Polloc
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy