________________
માત્મનિરીક્ષણ કરો-માનવતાને ખીલવો શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪૯ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ - ૧ / - ૨ 01 આત્મનિરીક્ષણ કરો - અાવતા ખીલવો બતાલાલા, કોઇ શation
- અ.સૌ. ભદ્રાબેન મનહ૨લાલ સંઘવી - કાંદીવલી. આજે અત્ર - તત્ર - સર્વત્ર આપાગે નજર કરીશું તો | ત્યારે આપણે તેને પાનો ચઢાવવાના બદલે સાંવન માનવતા મરી પરવારી લાગશે. ત્યારે આપણે હૈયાની વરાળ | આપતાં કહેવું કે-“દીકરા ! હવેથી ધ્યાન રા , ભૂલ તન બીજા આગળ કાઢીશું કે - શું થવા બેઠું છે. નૈતિક મૂલ્યોનો કોઇ છેતરી - ઠગી ગયું પણ તું કોઇને છેતરતો નહિ, વધારે હાસ થઇ રહ્યો છે. પાગ માનવ તરીકે મારી પણ ફરજ છે કે સાવધુ બનજે, ભલમમસાઇકેળવ પાગ મે ટન બનતાં.'' મારે પણ મારી જાત જોવી. હું પણ અવસરે મારી ફરજચૂકતો
તો તેના જીવનમાં માનવતાનો કેવો વિકારા મ. કે નથી ને ? માનવતાને ખીલવવી હોય, માનવ મૂલ્યોની
ફરી એક વાર મારી બીજી ટુડન્ટ !!ાર | ગક જાળવણી કરવી હોય તો માત્ર વાતોના વડા કર્મ થાય કે તેમાં
વાતચીતમાં કહેલ કે - આજે આપણને બધાને બાહ્ય આપણે પણ આપણું યોગદાન આપવું જોઇએ ? મને તો
ભપકાનો, શ્રીમંતાઇના દેખાડાનો બહુ મ હ છે. બધાને લાગે છે કે “Bigining at Home” અર્થાત આપણા
આંજી નાખવાનું બહુ મન થાય છે. જેમ તે નો બાળક છે. ધરથી – આપણી જાતથીજપ્રારંભ કરવો જોઇએ.
શિયાળાના દિવસો છે. હું તેને બદામ - કાજ પીસ્તા આદિ | મારા જવાનુભવની વાત કરું. મારી ટુડન્ટને હું
સૂકામેવા માટે તેની ઇચ્છા નથી છતાં આગ્રહ કરીને ખવરાવે ધાર્મિક અભ્યાસ કરાવતી તેમાં પ્રસંગે આવી વાતો પણ થતી. | ત્યારે મેં કહેલું કે હું ટ્રામમાં મુસાફરી કરી આવી રહી હતી.
છે. પેલો ના પાડે, અરૂચિ બતાવે તો કહે કે, ' બીજાને તું 'યારે એક મુસાફરે ખોટા આઠ આનાના સિક્કાને ચલાવવા
નથી અને તને મળે તો કેમ ના પાડે છે !'' ૨ :ટો બતાવવા એક ગરીબ ફેરિયા પાસેથી પેપર માગ્યું. નાનો છોકરો શું
માણસ ક્યાં સુધી વિચારે છે. હવે માન કે ારા દેશમાંથી તમજે ? ગાડી ચાલુ થવાની તૈયારીમાં હતી, પેલાએ પેપર | કોઇ મહેમાન તારા ઘરે આવ્યા. હું તેમને બે વા - પીવાનો આપ્યું અને આને આઠ આની ખોટા પધરાવી દીધી અને મોં
ઘાગો આગ્રહ કરે છે. મહેમાનના પાડે છે. તે વખતે તારો Lપર હર્ષના ભાવ દેખાઇ આવ્યા કે જાણે પોતે મહાન જીતન| આ દીકરો હાજર છે. અને બોલી ઊઠે છે કે - “ખાવ.. મળવી હોય! પછી પેલાએ જોયું તો પેપર બે દિવસ પહેલાનું ખાવ.. બીજાને મળતું નથી અને તમને મળ છે તો કે' ના
હતું તેથી તેનો હર્ષ બધો વિષાદમાં ફેરવાઇ ગયો. માનવમનની પાડો છો ?'' તે વખતે તારી હાલત શું થાય કદાચ દીકરા | મા જકણાગતા છે કે ધાર્યું - ફાવતું થાય તો હર્ષ અને આનંદ ઉપર ગુસ્સો આવે, ધોલ ધપાટ મારે પણ મારી | | હતી. અને બની જવાય તો દુ:ખ - શોક અને વિષાદ,
કે, દીકરાનીના મરજી છતાંય વારંવાર આગ્રા કરતી તેનું આ આ પ્રસંગ પરથી મેં મારી ટુડન્ટને સમજાવ્યું કે - તારા | પરિણામ આવ્યું ! દીકરો બગડે તેમાં આપ ગો પાગ ફાળો નાના છોકરાને કોઇએ ખોટી બે - પાંચ રૂપિયાની નોટ
હતો તે વાત આપણે વિચારીએ તો કેવું સારું થાય. પધરાવી દીધી હોય તો તું શું કરે ? આપણે બધા તેને ડફોળ
મારે તો એટલું જ કહેવું છે કે, માન તાને જીવવા કહીએ, મૂરખ કહીએ. જો તું સાચો હોય તો આ નોટ વટાવીને
આપણે પણ આપણી જાતના નિરીક્ષણની રૂર છે. જો દરેક લાવ. આ વિચાર આપણે તેના હૈયામાં વિષના વાવેતરનો
વ્યક્તિ પોતાના જીવનમાં બનતા દરેક પ્રસંગો માં પોતાની જ Iકર્યો કહેવાય. તેથી તે પણ બીજા બોકડા’ ‘શિકાર' ની |
ભૂલને જોતાં - સ્વીકારતાં શીખે તો વર્તમાનમ માનવતા મરી શોધમાં ફરશે અને તેમાંથી અનેક દુર્ગુણો તેના જીવનમાં આવી
પરવારી છે તેમ બોલવાથી બચી જવાય આપો આપ Lજશે. પછી આપાગે જ ફરિયાદ કરીશું કે – દીકરો હાથથી ગયો. પણ ત્યારે આપણી ભૂલ વિચારીશું કે તેના જીવનના
માનવતાજીવીઊઠે. આપાગે આત્મ નિરીકા કરનારા થઇ જનિતિક મૂલ્યોના અધ:પાતનું બીજ વાવનારા આપણે
તો આપણે તો જરૂર માનવ બની જઇશું અને પછી દવ અને જ હતા!
દેવાધિ દેવ બનતાં વાર પણ નહિ લાગે. વ શું કરવું ? ]