SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ABALALALA ്്്്്്്്്്്്്്്് Hથ નીતિને નેવે મુકાય કઈ રીતે ? શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક ૯ વર્ષ ૧૪ અંક ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨O૧ પશુ એને શિવનિર્માલ્ય ગણી કાઢીશ. બોલો, બરાબર ને ? આ વાયદામાં જાય. દરેક નિયમમાં અપવાદ હોય છે, માટે એ શેઠ રાજા જેવા રાજા હજી પણ વધારો ક વો હોય, તો બોલી જાવ. બાકી વાયદાનો નિર્ણય સમક્ષ પણ આવો હઠાગ્રહ રાખે, એ કઇ રીતે વાજબી ગણાય ! આ 28 થઇ ગયા બાદ તો ૨ માં ફેરફારને કોઇ જ અવકાશ નહિ રહે, એ મારી | રીતે બબડતો બબડતો એ અધિકારી દાવડની દિશામાં રવાના થયો. અને Ø મક્કમ નીતિ છે.' એની અભિમાની તાસીર થી મત્રીધર પાણ ઠીક ઠીક પરિચિત હતા. HD મહામાત્ય મહિનાની મર્યાદા તો ઘણી ઘણી જગાઇ. એથી | છતાં એને મોકલવા સિવાય છૂટકો ન હતો. એથી જ દબાણ પૂર્વકની [8 એમણે કહ્યું: શેઠ મોતીચંદ! મહિનાની મર્યાદા તો ઘણી ઘણી થઇ | સૂચના આપી હોવાથી મંત્રીશ્વરને એવો વિશ્વાસ હતો કે, મુદત પૂર્વ (IS ગઇ. આ મુદત પૂર્વે જ આ લાખ મુદ્રાઓ પરત કરવાનો હું પ્રયત્ન જ લાખ મુદાઓ ચોકકસ મોતીચંદ શેઠને મળી ગયા વિના નહિ મૈથું કરીશ. બાકી મોડામાં મોડા આજથી ત્રીસમા દિવસના સૂર્યાસ્ત પૂર્વે જ રહે. તો વ્યાજ સાથે ચૂટ વાગી થઇ જ જશે. મંત્રીશ્વરે વારંવાર દોહરાવીને સમય મર્યાદા સાચવવાની (I તે જરૂરી લખ ણ થયા બાદ મહામાન્ય અને મોતીચંદ શેઠ છૂટા સૂચના આપી હતી, એથી એ અધિકારી પાગ ચોમાસાની ઋતુ હોવા મથે પડયા. લાખ મુદ્રા મળી જતા હવે કોઇ જાતની ચિંતા જેવું ન હતું. છતાં મુદત પૂર્વે દાવડ પહોંચી જવા માંગતો હતો. અવિરત ચાલુ રંગેચંગે જયસિંહદે સ સૈન્ય પાટણ પહોંચી ગયા. એમના પ્રવેશ રહેલી દડમજલના પ્રભાવે મુદતના બરાબર ઓગણત્રીસમાં બાદ જે વિજયોત્ર વ ઉજવાયો, એ એવો અદ્ભુત - અજોડ - | દિવસના મધ્યાન્હ પાટણનો એ અધિકારી વિજાપુર પાસેના ફુદેડા C બિનહરીફ બન્યો કે ન પૂછો ગામમાં જઇ પહોંચ્યો. ફુદેડા લે વાત ! એ ઉજવણીના અને દાવડ વચ્ચે સાબરમતી ઉછરંગમાં શેઠ મો મીચંદને અન્ય માણસે પ્રાર્થના કયાં છતાં પણ જો કોઈ પ્રાણી લેશમાત્ર જૂઠું બોલે તો તે ભયંકર દુર્ગતિ પામે , નદીનો વિરાટ પટ હતો. એ ' છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વરુ રાજા અસત્ય બોલી દુર્ગતિ પામ્યો. દષ્ટાંત લાખ સુવર્ણ મુદ્રા પરત કહે છે કે શું મહાદેવે બ્રહ્માને જૂઠું બોલવાથી અપૂજ કયાં નથી ? કેતકીને જૂઠી સાકાથી અનિષ્ટ પટ ઓળંગી જવાય, એટલે કરવાની વાત એટલી હદે કરી નથી ? અને પરીક્ષાને અવસરે સત્ય વચન બોલવાથી વિમુને પૂજા કયાં નથી ? અથતું કયાં છે. દાવડા ની હદ ચાલુ થઇ a થે ભૂલાઇ ગઇ કે, એને સ્મૃતિ જતી હતી. આમ, નાવ સાવ દાવડ - ગામ છોડ પછીના છેક સત્તાવીસમે દિવસે સવારે કિનારે આવી ગઇ હતી, પણ ભારે વરસાદ વચ્ચે પ્રવાસ ચાલુ રહ્યો આગધારી થઇ આવત જ મહામાત્યની ચિંતાનો પાર ન રહ્યો. મુદત હોવાથી એ અધિકારી અને એના અો થાકીને લોથપોથ થઇ ગયા પૂરી થવામાં માત્ર ચ ર જ દિવસ આડા હોવાથી એમણે રઘવાટ હતા. એથી અધિકારીએ ત્રીસમાં દિવસે ફુદેડાથી નીકળીને દાવડ પણ અનુભવ્યો. લાખ સુવર્ણ મુદાઓ તો તૈયાર જ હતી. પણ એને પહોંચવાનું નકકી કર્યું. 8 મુદત પૂર્વે દાવડ પહો ચાડનાર અધિકારી જલદી મળે એમ નહતો. | ફુદેડા ગામના અગ્રણીઓએ જોયું કે, વરસાદ ચાલુ હતો, 9 આવી વિકર જવાબદારી લેવા જ્યારે કોઇ જ તૈયાર ન થયું, ત્યારે અને સાબરમતીમા પાણી વધી રહ્યાં હતાં. રાતે જો સાબરમતી બે કાંઠે એક અધિકારીના શિ. આ જવાબદારી પરાણે પરાણે સોંપતા વહેવા માંડે, તો પાટણનો અધિકારી મુદત ન જ સાચવી શકે. જો Nિ . મંત્રીશ્વરે કહ્યું: ખાવા પીવા સિવાયનો સમય બગાડ્યા વિના તમારે મુદતન સચવાય તો લાખ સુવર્ણમુદ્રાઓને પાગ શિવનિર્માલ્ય સમજીને ] દાવડ પહોંચવું જરૂરી છે. મોડામાં મોડા આજથી ચોથા દિવસના . જતી કરવાની મોતીચંદ શેઠની ટેકને કોઇ જ નમાવી ન શકે, અને જે સૂર્યાસ્ત પૂર્વે તો કોઇ પણ ભોગે તમારે મોતીચંદ શેઠની હવેલીએ આ રીતે મુદત વીતી જાય, તો ગુજરાતનો ધાગી એક નાનકડા ગામના પહોંચી જ જવાનું છે કેમ કે આ મુદત વીત્યા પછી એ શેઠે આ | શેઠના કરજદાર તરીકેનું કલંક પામે, આ તો કોઇ જ રીતે યોગ્ય ન સુવર્ણમુદ્રાઓ નહિ જ વીકારે, એ નકકી છે અને તો રાજ્ય કરજદાર ગણાય. એથી એ બધા અગ્રણીઓએ પાટાગના અધિકારીને બધી 2. રહે. આણહિલપુર પ્રજાનું કરજદાર રહે, એને તો કોઇપણ રીતે સહી પરિસ્થિતિથી વાકેફ બનાવીને તરત જ પ્રયાણ કરવા અત્યાગ્રહ કર્યો. 3 ન લેવાય. માટે તમે અત્યારે ને અત્યારે દાવડ તરફ રવાના થઇ જાવ. પાટણનો અધિકારી થાક્યો પાક્યો હતો. એથી આ અત્યાગ્રહ જેની શિરે એ જવાબદારી સોંપવામાં આવી હતી, એ ઉપરથી ઉધો પડ્યો. એ જરા ઘમંડી તો હતો જ. એને થયું કે, આ તે Dિ . અધિકારી જરા અભિ નાની હતો. મંત્રીશ્વર સમક્ષ તો એ કંઇ ન કેવા શેઠ, ને આ તો કેવો એમનો કદાગ્રહ ! લાખ સુવર્ણમુદ્રાઓ કઇ છે બોલ્યો, પણ મનોમન બે બબડ્યો કે, આવા તે વળી નિયમ હોતા મામૂલી મૂલ્ય ધરાવતી ચીજ ન ગાગાય ! એથી એની લેવડદેવડમાં GR હશે ? રાજના કાજ છે એમાં એક દિવસ આછો પાછો પણ થઇ એકાદ દિવસ આઘો પાછો થઇ જાય તો એ સંતવ્ય ગાગાવું જોઇએ. BA પ્રવૃભૂ9999999999999ems RE UuuwuwuTututo dodu dobu W9W9W9WgM2WટિNિIOા HDHUBENEMBષિ Mિa Na Gym Gymભિન્ન ભિન્ન વિAિ
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy