________________
clo
0 20000
<<<<<<<<<<<<<<< છે root rece
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ તા.૧૮-૧૨-૨૦૧
વિષયાસક્તિની વિષમતા
વિષયાક્તિની વિષમતા
-પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
ઘટાડવામાં છે. ઇચ્છાઓ કરો નહિ અને કરો તો સારી કર આજ તમને લાગે છે કે - આ મળે એટલે સુખ અને તે મળે એટલે સુખ, પણ સંતોષમાં અને ઇચ્છારહિતપણામાં સુખ છે, તે જ સ્વાધીન સુખ છે. આજે તો ઠીક છે કે- તમ જે ઇચ્છો છો તે હું લાવી શકું છું, પણ એવોય વખત આવી લાગે કે- તમે ઘણું ઇચ્છો અને હું કાંઇ લાવી શકું નિહ એવા વખતે, તમે જો તમારી ઇચ્છાઓ ઉપર કાબૂ નિ કેળવ્યો હોય, તો આપણી વચ્ચે નિરર્થકનો વિપ્લવ જાગ અને એથી દુ:ખ થશે. માટે એ રીતિએ દુ:ખને અનુભવવાનો વખત આવે નહિ, એવો ઉપાય પહેલેથી જ કરવા માંડો ને ?'
ઇચ્છાનો જે માલિક છે, તે દુન્યવી સામગ્રી તેની પાસે ઘણી હોય કે થોડી હોય તો પણ સુખી બની શકે છે અને ઇચ્છાઓ જે ગુલામ છે, તે તેની પાસે દુન્યવી સામગ્રી ઘણી હોય તોય દુ:ખી થાય છે. ત્યારે હવે તમે તમારી ઇચ્છા ઉપર કાબૂ તળવવાનો પ્રયત્ન કરવાના ? એ માટે પહેલાં તો સારી સારી ઇચ્છાઓ કરવાનો અભ્યાસ પાડવો પડશે અને ખરાબ ઇચ્છા થઇ જાય તેને ડામી દેવાના પ્રયત્ન કરવા પડશે. હમણાં ત ને તમે નહિ ઇચ્છો તોય નહિ. કરવા જેવી ઇચ્છાઓ ઇ જવાની; પણ પ્રયત્ન એવો કરો કે-એ ઇચ્છાને વનમાં આવવા દેવી નહિ, વચનમાં આવે તોય કાયાથી એનો અમલ કરવો નહિ અને તેમાં પણ નાસીપાસ થવાય તોય એવા વિચારો કર્યા કરવા કે જેથી એવી ઇચ્છાઓ રૂંધાયા કરે. સાથે સાથે એમ કરવું કે - સારી ઇચ્છા થાય તેની સાથે જ નો અમલ કરવાનો પ્રયત્ન કરવો. આમ ઇચ્છાઓ માલિક બની જવાશે અને એમ કરતે કરતે પરમર્ષિ પાર બની જવાશે. જેનું પોતાની ઇચ્છાઓના ઉપર કશું જ આધિપત્ય નથી, તે તો માણસાઇને પણ ક્યારે ગુમાવી બેસશે, તે કડ્ડી શકાય નહિ. માટે કોઇ પણ ઇચ્છા પેદા થાય, એટલે જોવું કે - આ ઇચ્છાનો અમલ મારે માટે લાભદાયી છે કે નુકશ ન કરનારો છે ? જો આત્માને અંગે લાભદાયી લાગે, તો નો અમલ કરવામાં આળસ પણ કરવી નહિ અને આત્મ ને અંગે નુકશાન કરનાર લાગે તો એ ઇચ્છાને ડામવાનો પ્રયત્ન કરવો.
આટ લું કરશો, તો તમે ઘરમાં પણ ઘણા સુખી થઇ જશો. ઘરમ પણ તમે જો આ વાત કરશો અને બધાં જો આ રીતિએ વર્તાનો પ્રયત્ન કરવા માંડશે, તો એથી આજે ઘરમાં જે ક્લેશમય પાતાવરણ છે તે દૂર થઇ જશે અને સુખશાન્તિમય વાતાવરણ લાવા માંડશે. ઘરમાં કહેવું કે- ‘આ જોઇએ ને તે જોઇએ, એમ કર્યા કરવું તે સારૂં નથી. જરૂરિયાતોને વધારવામાં સુખનથી પણ દુ:ખ છે. સુખ તો જરૂરિયાતોને
lo
||
સ૦ અમે કહીએ તો ખરા, પણ માને તો ને ? જો આશ્રિતો પણ કહેલું ન માનતાં હોય, તો એ ઘરમ રહેવું તમને પસંદ કેમ પડે છે ? કોઇ ખરાબ વાત હોય તો જુદી વસ્તુ છે; પણ સારી ને હિતકારી વાત તમે કહો તોય ન માને ? બનવાજોગ છે કે- એમનો આવેશ જોરદાર હો એથી એ માને નહિ, પણ તમારો આવેશ જો કાબુમાં હો તો તમે એમના આવેશને તાબે નહિ થવું, એટલું તો કરી શકે ને ? પણ વાત એ છે કે- પોતે જ વિષયના ગુલામ હોય ત્યાં શું થાય ? ‘આ જોઇએ ને તે જોઇએ.’ - એવી ગુલામ જેના પોતાનામાં જ હોય, તે શું કરી શકે ? આ વાત એવી નથી કે - અત્યાચારથી સમજાવી શકાય ને મનાવી શકાય સહનશીલ બનીને સમજાવીને મનાવી શકાય એવી આ વા છે. પોતે એવા શાણા બની જવું કે - ઘરનાંને, આશ્રિતો રાહ પર આવ્યા વિના ચાલે જ નહિ. આમ છતાં પણ, કોઇ જીવ ભારેકર્મી હોય અગર તેનો મોહ જોરદાર હોય, તમારે એની દયા ચિન્તવવી અને તમારે પોતે યોગ્ય માર્ગે ચાલ્યા કરવાનો પ્રયત્ન કર્યા કરવો.
દુનિયાદારી સારી રીતિએ પસાર થાય, એ માટે દુનિયામાં કેટલાક માણસો પોતાના વિષય-કષાયના જો Plollo ગ્રા
૧૭૭