SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ખુદા ત શહેનશાહનોય શહેનશાહ શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ અંક ૧૩-૧૪ તા. ૨૭- .૧-૨૦૦૧ Tણ તો શહેનશાહoોય શહૈનશાહ | ઔરંગઝેબની વર્ષોની ચાકરીને ઠોકર મારીને દિવાન બલીરામ ફકીર થઈ ગયા મોગલ સમ્રાટ ઔરંગઝેબની જાહોજલાલીનો | ઔરંગઝેબે આ પ્રથાને ઈસ્લામવિરોધી ગણાવી સમય હતો. શહેનશાહે પોતાના બધા વિરોધીઓને નષ્ટ બંધ કરી દીધી. મુસ્લિમવિરોધી નિયમનો દૂર કર્યા ને કર્યા છે એના બધા ભાઈઓ રાજદ્વારી ક્ષેત્ર છોડી ગયા હિંદુઓ પર જજિયા વેરો નાખ્યો. આ ઉપરાંત કેટલાય હતા. પોતાના પિતા શાહજહાંને એણે આગ્રાના લાલ બીજા લોકવિરોધી હુકમો જારી કર્યા. એનાથી બહુમતી કિલ્લામાં કેદ કરી પૂરી દીધા હતા. પોતાનું શાસન લોકોને આઘાત લાગ્યો. આમ કરવા છતાં એ ફોજના || નિષ્ક અને સુદ્રઢ બને એ માટે એણે આ બધું કર્યું હતું. રાજપૂત રાજાઓને સેનાપતિ તરીકે ચાલુ રાખો. વળી પોતાને અગાઉના બાદશાહોના નિયત મૂલ્યો, નીતિઓ ખજાનાનો હિસાબ - કિતાબ રાખવા માટે હિન્દુ વડા ને સિકતો એણે બાજુ પર મૂકી દીધા હતા. મહાન અને મીર - હાકેમને પરંપરા મુજબ ચાલુ રાખ્યા. અકબર થી માંડીને શાહજહાં સુધીના શહેનશાહોએ દેશમાં ઔરંગઝેબના દીવાન અને શિરસ્તેદાર તરીકે નલીરામ રહેલ કેન્દુઓનું મહત્વ સમજીને રાજપૂતો સાથે લગ્ન નામનો હિન્દુ હતો. સંબંધ મધ્યાં હતા તથા એ રાજાઓને સૈન્યમાં મહત્ત્વના કયારેક ઔરંગઝેબની મહત્ત્વકાંક્ષા પાગ પણાની હોદ્દા આપ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણોની વિદ્વત્તાનીય ઘેલછા જેવી બની જતી. એક વાર ધૂન સવાર હતા જેઠ કદર થHી હતી. વેપારી વર્ગ ને ખેડૂતોને સમુચિત સગવડ મહિનાની ભરબપોરની ગરમીમાં તેણે ઉઘાડા મેદાનમાં અપાતી હતી ત્યારે રૈયત તો બાદશાહોને ઈશ્વરના * તંબુ - ચંદરવો તાણીને દરબાર ભર્યો ને પોતાના દિવાન પ્રતિનિધિરૂપ સમજતી હતી. એને બાદશાહ હિન્દુ કે - શિરસ્તેદારને બોલાવી મંગાવ્યો. બલીરામ હજુ ! સમક્ષ મુસલમાન હોય તેની સાથે કોઈ નિસ્બત નહોતી. હાજર થઈ ઊભો રહી લાંબા સમય સુધી ઝુકે ઝુકીને માલ કિલ્લામાં દર્શન - ડેલી - દરવાજો” સલામ કરતો રહ્યો. પણ બાદશાહ ઔરંગઝેબે જદ્વારી બનાવ હતો. એ સ્થળે આમજનતા સવારના કાગળપત્રના અભ્યાસમાં ધ્યાન પરોવીને એક તરફ બાદશાના દર્શન માટે ભેગી થતી. એ વખતે બાદશાહ જરાય ધ્યાન ન આપ્યું. આ રીતે સતત અઢી કલ ક સુધી ઝરૂખા) આવી દર્શન દેતા અને તેમને જોઈ લોકો બલીરામ બિચારો ઊભો રહી ગરમીમાં તપતો રહ્યો ને તેમનો જયજયકાર કરીને પોતાના રોજિંદા બાદશાહના હુકમની રાહ જોતો રહ્યો, પણ આકરી ધંધારોજગારમાં મશગૂલ થઈ જતા. એમની ત્યારે ગરમીની અધિકતા તેનાથી સહન ન થઈ શકી. તરસથી માન્યતા હતી કે બાદશાહના દર્શન કર્યા પછી કરેલા તેનું ગળું સૂકાઈ ગયું અને જાણે નજર સમ ! મૃત્યુ રોજિંદા કામકાજમાં સફળતા મળતી હોય છે. આ નાચવા લાગ્યું. તેને ગુલામીની અપમાનિત ર્દશાનો જંતની પરંપરા તે અગાઉના હિન્દુ રાજ્ય અમલના અનુભવ થવા લાગ્યો. એટલે તેણે મનોમન કોઇ નિર્ણય સમયથી ચાલી આવતી હતી ને મૌલવીઓના વિરોધ જાણે કરી લીધો હોય તેમ બાદશાહને સલામ રીને તે છતાં ઉપર વિચારના મુસલમાન બાદશાહોએ તે ચાલુ ઘર તરફ પાછો ફર્યો. બાદ: હની અવગણના થી તેને રાખી Hી, કેમ કે તેઓ માનતા હતા કે એનાથી લોકોનો ઘણો આઘાત લાગ્યો. તેને થયું - ‘ભ૯ પોતે બાદશા પ્રત્યેનો આદરભાવ જારી રહે છે ને વળી | શહેનશાહનો શિરસ્તેદાર - દીવાન છે. રૈયતમાં તેનો જનતાને દુ:ખ દર્દથી બાદશાહો વાકેફ રહી શકે છે. | માનમરતબોને રૂઆબ છે, રહેવા માટે મહેલ છે, ભારે ફાર:::::::::::: . ૧૫૪ & 28:
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy