________________
सानुवादा स्तुतिधारा
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪૦ અંક ૧-૨ તા. ૭-૮-01 प्रचण्ड पुण्यप्राग्भार शालिनां, तेजोजितांशुमालिनां श्रुतसागर - पारगामिनां, श्रीमतां विजयरामचन्द्रसूरीश्वराणां गुणवैभवं कीर्तयन्ती
a | સાજુવાળા guઘR.
પિતા
:बीमहावीर जैन आराधमाकन જ હીના કિન
*******************
*
* *
*
रचना कर्ता : हितवर्धनविजयो मुनिः ગતાંકથી ચાલું... सम्यग्दर्शनसंविध्धो - गृद्धोविद्यासमर्जने ।
आगसां नाशिनी यस्य शरच्चन्द्रसमोज्ज्वला । सम्यक चारित्र्यसंपृक्तो रामचन्द्रः स मे गुरुः ॥८९। अभिलाषा पवित्र च रामचन्द्रः स मे गुरुः ॥९४।।
સમ્યગદર્શનથ સંવિદ્ધ બનેલા, જ્ઞાનોપાર્જનમાં શુદ્ધ અપરાધોને દૂર કરનારી અને શરદ ઋતુના ચંદ્રમા જેવી રહેલા અને સમ્મચારિત્રમાં ચુસ્ત રહેલા શ્રીમદ્ વિજય ઉજ્જવળ જેમની અભિલાષા હતી એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! દલા
રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૯૪ો पञ्चार महावर्तः सङ्कल्पस्य हिमाचलः ।
जिताशतिर्जिताचारे सर्वजितप्रवृत्तिमान् । सम्यक्र्मणि व्यालीढो रामचन्द्रः स मे गुरुः ॥१०॥ आगमन्यस्तदृग्द्वन्द्वे रामचन्द्रः स मे गुरुः ॥९५।।। (૧) હિમાલય પર્વત જેવા દ્રઢ સંકલ્પશીલ... (૨) બાહ્ય-અભ્યન્ત શત્રુઓને જીતનારા, જીતારમાં સમ્યકર્મમાં સદાય ઓતપ્રોત....(૩) અને જ્ઞાનાદિ પાંચ | પ્રવૃત્ત રહેનારા અને આગમવાચનમાં ચક્ષુનું નિમલન આચારોના વર્તુળ જેવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ મારા ગુરૂદેવ હો! ૯૦ના
હો ! ૯૫ી. सिद्धांत म्य धनुर्धारी ज्योतिर्धारी महापुमान् ।
पवित्रं चरितं यस्य चित्तमध्यात्मासंरतम् । आधारी शिवमार्गस्य रामचन्द्रः स मे गुरुः ॥९१॥ ब्रह्मपालनसन्दृढो रामचन्द्रः स मे गुरुः ॥९६।। સિદ્ધાંતાના ધનુર્ધારી, મોક્ષમાર્ગના ભેખધારી, (૧) જેમનું ચરિત પવિત્ર હતું... (૨) જેમનું ચિત્ત જ્યોતિર્ધારી મહાપુરૂષ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી | અધ્યાત્મમાં નિરત હતું... (૩) જેઓ બ્રહ્મચર્યના પાનમાં મારા ગુરૂદેવ હો ! //૯૧ી.
દૂઢમૂળ હતા... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ રજી अभीष्ट यस्य निर्वाण - मरिष्टः कर्मणां श्रवः ।
મારા ગુરૂદેવ હો ! ૯l अनिष्ट मुत्क्रमः सूत्राद् रामचन्द्रः स मे गुरुः ॥९२।।
ज्योत्स्नाभिः पूरितोलोकस्तेजोभिर्जिनशासनम् ।। (૧) નિર્વાણ જેમને અભીષ્ટ હતું..... (૨) કર્મોનો
शिष्यौघं कृपया येन रामचन्द्रः स मे गुरुः ॥९७॥ આશ્રવ ૪ જેમનો દુશ્મન હતો... (૩) અને
(૧) વિશ્વને જેમણે જ્યોત્સના આપી.... (૨) ઉસૂત્રવાહિતા જેમને અનિષ્ટ હતી.... એવા શ્રીમદ્
જૈનશાસનને જેમણે આભા આપી .... અને (૩) શિમોને રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૯રા
જેમણે કરૂણા આપી.... એવા શ્રીમદ્ વિજય
રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! /૯ણી अरतिर तेचारेषु रतिर्गाढा शिवे सदा । निःसीमा यस्य या शक्ति रामचन्द्रः स मे गुरुः ॥९२॥
तर्कबद्धास्ति वाग्धारा तथ्यपूर्णा विवेचना । ।
तत्त्वपूर्णः प्रसादश्च रामचन्द्रः स मे गुरुः ॥९८।। (૧) અતિચારોના સેવનમાં જેમને અરતિ હતી... (૨) માત્ર મોક્ષમાં જેમને રતિ હતી... (૩) અને જેમની
(૧) જેમની વાગ્ધારા તર્કબદ્ધ રહેતી... (૨) એમની શકિત સીમાતીત હતી... એવા શ્રીમદ્ વિજય
વિવેચના તથ્યપૂર્ણ રહેતી... (૩) જેમની પ્રસનતા
તાત્ત્વિક રહેતી એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૯૩
મારા ગુરૂદેવ હો ! H૯૮.
*
#
*********
*
httttttttttttttt