SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન દર્શન કયારે ફળે ? મહાપૂણ્યોદયે ભગવાનનું દર્શન પણ પ્રાપ્ત થયું. રોજ આપણે બધા ભગવાનનું દર્શન કરીએ છીએ પણ તેનાથી આપણને શું લાભ થયો તે વાત વિચારીએ ખરા ? કે માત્ર રૂટીંગ પ્રમાણે દર્શન કરી આવીએ ? જે ચંડકૌશિક દ્રષ્ટિ વિષે સર્વે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને મારવા ભયાનક વિષ સમાન જવાળાઓ મૂકી, જે જવાળાઓથી અનેક માનવો - પશુઓ પક્ષીઓ ભડભડ કરતાં બળી જતાં જોયેલાં, તે જવાળાઓ પણ ભગવાનને વિષે નિષ્ફળ ગઈ. પછી બધી શકિત એકઠી કરી ભગવાનના પગના અંગુઠામાં ડંખ માર્યો છે પણ તે સફળ ન બાયલો થયો પણ અતિ ગુસ્સાવાળો - ડસ્પોક હોય તે ન્યાયે આ વખતે આ નીચે પડે અને તેના મારથી હું ચગદાઈ ન જાઉં માટે પા થઈ પણ તેના L સમાન કૃતની ધારા ગાંત પડયો કે ગાયના દૂધની જોતાં તે કાંઈક આશ્ચય આધું ! અને પછી – ખમુદ્રા જોવા લાગ્યો. અને વિચારે છે કે- ખરેખર આના નેત્રો કેવો કરૂણાસભર છે, મુખ કેવું સૌમ્ય અને પ્રસન્નતાના પમરાટથી યુકત છે, દ્રષ્ટિ કેવી સુધાસના કયારા જેવી છે જોયા જ કરૂં, જોયા જ કરું, જરા પણ આઘોપાછો ના થાઉં.’’ આપણે પણ આ જ વિચાર કરવો છે કે ભગમાનના દર્શન કરતાં આપણને આવો ભાવ પેદા થયો છે ખરો કે- ‘‘હે ભગવાન્ ! આપ વીતરાગી - પૂ. સા. શ્રી અનંતગુ શ્રીજી છો, હું રાગી છું. આપનું દર્શન મારા રાગ માવોને, મારી મોહ મૂઢતાને નાશ કરનારું બો અને વીતરાગપણાને પામવા વિરાગી ભાવને પમાડવા પુરૂષાર્થ કરવાનું બળ આપો.’’ આપણે બધા આપણી આપત્તિ- દુ:। - માટે ભગવાન આગળ ઘણીવાર રડયા, પ્રાર્થના આજીજી કરી પણ આવી પ્રાર્થના કરી કે- ‘‘હે ભગ ાન ! હું બહુ પાપી છું, રાગી છું, દ્વેષી છું, ઘણ. મલીન ભાવો વાળો છું, બહુ જ ખરાબ - દુષ્ટ વાસનાઓ મને ઘેરી વળે છે, કપડાથી સારો - ઉજ્વ । દેખાવું છું પણ હૈયાથી તો દુષ્ટ મલીન છું. હાસ્તવમાં આપના દર્શન કરવા માટે પણ યોગ્ય ન રી. પણ આપ તો પતિતને પણ પાવન કરનારા છો. તો આપની એવી કૃપા મારા પર વરસો કે ારી દુષ્ટ બુદ્ધિ, કામના - વાસના ભાવો નાશ ામે અને સદ્ગુણો પેદા થાય. મારી રાગી મોહી અવ થા નાશ પામે અને વીતરાગી બનવાનો પ્રયત્ન કરું.' '' જો આવી ભાવના પેદા થાય તો સમજવું કે ભ ગવાનનું દર્શન ફળ્યું. આવી ભાવના પેદા કરવાનું મન પણ ન થાય, વર્તમાન અવસ્થાનું દુ:ખ ન થાય તો સમજવું કે જિનદર્શન કરતાં હજી આપણને આવડયું નથી અને આપણે શીખવું પણ નથી આવો પાપાત્મા પણ જો જિન દર્શનથી તરી જાય તો આપણે તેના કરતાં વધારે નિષ્ઠુર છીકે કે ન તરીએ ? મારનાર પણ જો સાચુ દર્શન કરી તરી શકતો હોય તો ભગત - પૂજક ઉપાઃ ક એવા આપણા માટે તરવું સહેલું છે. પણ તે કયા . ? દ્રષ્ટિ - દશા બદલાય તો. -
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy