SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સ્સું બોધનો ધો । - 可 અન્ય ગુ ામો, જાનવરો પણ દરવાજે પહોંચ્યા સૌએ જોયું જોસેફ દરવાજાના પથ્થર પાસે પડ્યો હતો. તેના માથામાંથી લોહી વીરહ્યું હતું. જોસેફે ઉદાસ ચહેરે આંખમાં આંસુ H સાથે સૌ તરફ જોયું. A 网 ** >>>H...... - સુભાષિત 匆匆匆匆匆匆匆匆匆匆匆 શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧૧/૧૨ * તા.૬-૧૧૨૦૧ જોસેફની દ્રષ્ટિ કુકડા પર પડી, કુતરા સામે સ્થિર થઇ એજ ક્ષણે તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું. સૂર્ય પહાડીઓ પાછળ આથમી ગયો. : સૌજન્ય - મુંબઇ સમાચાર. 內 બોધનો ધોધ ૐ થાવ ધ્યા પુત્રે કેટલા હજાર સાથે દીક્ષા લીધી (૧ ૯જાર) 2 થાવ યા પુત્ર ટલા હજાર સાથે મોક્ષગયા (૧હજાર) 7 ઋષ મ દેવના પૂર્વ ભવમાં કયાં વૈદે રોગ મટાળીયો(જીવાનંવૈધે) 2 ઋષમ દેવને શેરડીના રસથી કોણે પારણું કરાવ્યું. ( શ્રેયાસકુમાર) – જૈન માધુના વેશમાં નમુ અને કોણશીક્ષા કરી (વિ ણુમારમુનિ) 2 કાર્તિ શેઠે કેટલા વેપારી સાથે દીક્ષા લીધી (૧૦૧) – ચક્રવર્તીના નવનિધાનના નામ આપો ? સર્પ, પીક, વિંગલ, સર્વરાક, મહાપદ્મ, वृश्चिकस्य वेषं पुच्छे मक्षिकाया मुखे विषम् । तक्षकस्य विषं दन्ते सर्वांगे दुर्बनस्य तत् ॥ ગુણોતી દૃષ્ટિએ વિભાજન કરીએ તો માનવીને બે મોટા વર્ગોમાં વહેંચી શકાય. સજ્જનો અને દુર્જનો. દુર્જન કેટલો ખતરનાક -નું હોય છે તે બાવતું આ સુભાષિત એક બાજુ આપણને દુર્જન ન બનવાની સલાહ આપે છે તો બીજી બાજુ દુર્જનથી બચતા રહેવાનું કહે છે. સુભાષિતક રકહે છેકે ‘વૃશ્ચિસ્યવિષં પુચ્છે’ વીંછીની પૂંછડીમાં વિષ હોય છે. ’· ક્ષિાયા મુત્ત્વે વિષમ્' મધમાખીના મુખમાં વિષ હોય ખું છે. ‘તક્ષક્ષ્ય વિષે તે’ સાપના દાંતમાં વિષ હોય છે. વીંછી, કાલ, મહાકાલ, માણવક્ર અને સંખક. –જ્યનામે ચક્રીએક્ટલા હજાર રાજા દીક્ષા લીધી. (એકહજાર) 2 તત્વકેટલા ? (નવ) – મિર્ઝામ દુRsકોની જેમ આપવાનુંક્ષલ્લુર્માન જેમ કે ચંદનબાળા જેમ જવાબ આપો. 2 jભવસૂરિજી કોના માટે દશવૈકાલીક બનાવ્યું? (મનકર્માનેમાટે) – ઉઠ્યરાજાત્યાચંડપ્રદ્યોતનરાજા બંનેમાં કોણે સાચી ક્ષમાપનાકરી (ઉદાયનરાજાએ) – પારણામાં ઝુલતાં ઝુલતાં કોણે અગ્યાર ભણી ગયો તેમનુનામ આપો. (વજ્રસ્વામી). સુભાષિત – સૂર્ય ચંદ્રમુળવિમાન સાથે કોને વંદન કરવાને ક ઇનગરીઆવ્યાહતા. (કોશોમ્બીયા,મહાવીર) વધુ હાનિ પહોંચાડે છે. દુર્જનના હાસ્યમાં, વાણીમાં, વર્તનમાં, વિચારોમાં વિષ એટલે કે બીજાઓ પ્રત્યે દ્વેષ ભર્યો હોય છે. ઘણા દુર્જનોની તો વાણી ખૂબ જ મીઠી હોય છે. આવા લોકો તક મળતાં જ બીજાનું ખરાબ કરતા અચકાતા નથી. આવા દુર્જનોથી બચવાનો પ્રયાસ સજજનોએ કરવો જોઇએ. સૂર્જનના સંસર્ગથી સજ્જન કેવી આપત્તિમાં મુકાય છે તે એક બીજા સુભાષિતમાં જોઇએ. अहो दुर्जनसंसर्गात् मानहानि पदे पदे । पावको लोहसंगेन, मुद्गरैः अभिहन्यते ॥ અરે ! દુર્જનની સંગતિ કરવાથી પગલેપગલે માનહાનિ પાય છે અને આ સુભાષિતમાં લોઢું અને અગ્નિની વાત થઇ છે. લોઢું દુર્જનોનું પ્રતિનિધિત્વ કરે છે અને અગ્નિ સજ્જનોનું. અગ્નિમાં તપાવીને મોઢું જ્યારે ટીપાતું હોય છે ત્યારે અગ્નિ પણ ટીપાય છે. માટે દુર્જનને નવ - જશવંતી હિરેન ખત્રી ગજના નમસ્કાર કરવા. - સૌજન્ય : જન્મભૂમિ પ્રવાસી મધમાખી અને સાપ આ ત્રણેના તો ફકત એક જ અંગમાં વિષ ભર્યું છે, પણ ‘સર્વાગે ટુર્નનસ્ય તત્ ́ દુર્જન મનુષ્યોનાં તો દરેકે દરેક ઈ અંગમાં વિષ ર્યું છે. તેથી દુર્જન સૌથી વધુ ભયજનક છે. કહેવાનું નુ તાત્પર્ય એ છે વીંછી, મધમાખી, સાપ કરતાં પણ દુર્જન બીજાને એને એએએએએ ૧૩૯ হ্মহ্মহ্মম্মম্মম্মম্মম্মম্মম্মম্ম *. . 比 . 凶 妊 比 比 凶 比 *. 凶
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy