SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Ravanennstrunnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnot respons annat શ્રી વિમલક ર્તિશ્રીજી મ. સા. ની ચિરવિદાય શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ ૫ અંક ૧૧-૧, હ. ધ૧-#2૧| સમતા અને સમાધિના અપૂર્વ સાધિકા પૂ. સાધી આ શ્રી વિમલકીર્તાિશ્રીજી મ. સા. ની ચિરવિદાય ક્રૂ થT साकारागाररिजालमन्दि श्रीमहावीर जनामधन તે નાના MMMMMMMMM અમારા પરમ પૂજ્ય પરમોપકારી સમતામૂર્તિ | તેઓશ્રીનું જીવન ભદ્રપ્રકૃતિ-સંયમપ્રેમ-સ્વમારિરિકતા ગુણીજી શ્રી વિમલકીર્તિશ્રીજી મહારાજ ૪૭ વર્ષનો | - ગુરૂવિનય - જિનભકિત - સમર્પણભાવ -હાંતપ્રતિસુદીર્ઘ-સુર્મિલ સંયમપર્યાય પાળીને સુંદર સમાધિ સાથે સહિષ્ણુતા-આશ્રિતોની હિતચિંતા-સહવર્તિઓ પ્રત્યે સં. ૨૦૫ ? પ્ર. આસો વદ ૨ ગુરૂવાર સાંજે ૭-૩૦ પ્રેમવાત્સલ્યતા અદ્ભુત વૈયાવચ્ચ વગેરે અનેક ગુણોથી | કલાકે કાળ ધર્મને પામ્યા છે. મઘમઘતું હતું. તેઓશ્રીના સંસારીપતિ - પુત્ર - માHિ -- ભત્રીજી દીયરની દીકરી તથા વડીલ બહેન પણ સંમ્પના તે શ્રીનું ગુણસભર જીવન અમારા સહુ માટે માર્ગે સંચર્યા હતા તેમજ નવ શિષ્યા - પ્રશિષ્યાનો અનુકરણી હતું તો સમતા-સમાધિસભર મૃત્યુ ખૂબ જ પરિવાર ધરાવતા હતા. અશાતાવેદનીય કર્મના ઉમથી અનુમોદને ય હતું. સિદ્ધોની ભૂમિ સૌરાષ્ટ્રમાં શ્રી વારંવાર શારીરિક વ્યાધિઓથી ઘેરાવા છતાં તેઓના સિદ્ધગિરિવરની ગોદમાં વસેલા જેસરગામમાં જન્મ પામી મનમાં સમાધિનો દિવડો જ્વલંત હતો. સ્વસૂરભૂમિ ગાધકડાથી વ્યવસાયાર્થે પોતાના પતિ આદિ પરિવાર સ થે તેઓ મુંબઈ આવીને વસ્યા હતા. મોહમયી છેલ્લા રા મહિનાથી લિવર તેમજ લોકની નગરીનું વાતાવરણ હોવા છતાં સિદ્ધાન્ત મહોદધિ પૂ. આછાશની બિમારીમાં સપડાવાથી તેઓનું લિવર આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સંકોચાઈને કામ કરતું અટકી ગયુ હતું. અનેકવિધ ગભીર દર્શન - ૮ દન તથા વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. ભ. વ્યાધિઓની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા ત્યારે તેઓની એક જ માંગણી હતી કે- “મને હોસ્પીટલમાં શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના દર્શન - દાખલ કરશો નહિ. મારે ઉપાશ્રયમાં જ રહેવું છે. હવે વંદન તથ પ્રવચન-શ્રવણનું પ્રભાવે ધર્મના દ્રઢ રંગે આ બાહા ઉપચારો નહિ પણ ભાવ ઉપચારો કરાવો. મને રંગાઈને : ૪ વર્ષની ભરયુવાવસ્થામાં સજોડે આજીવન બ્રહ્મચર્યવ્રત નો તેઓએ સ્વીકાર કર્યો હતો. પોતાના ખૂબ આરાધના કરાવો, મને માત્ર અરિહંતે શ ણં, સિદ્ધશરણે પવન્જામિ સંભળાવો’ આ તેમની ભાવનો પતિદેવ મનસુખભાઈની “સંસારનું ગદ્ધાવૈતરું કયાં સુધી પ્રધાન સૂર હતો તેમની આ ભાવનાને લક્ષ્યમાં રૂખી શું કરવું છે.' આવી એકમાત્ર પ્રેરણાથી ૬ વર્ષના નાનકડા અમોએ પણ બાહા ઉપચારો સાથે ભાવોપચારોને પ્રાધાન્ય પુત્રનો મો. છોડી વૈરાગ્યવાસિત બન્યા હતા. એટલું જ આપ્યું હતું. આવી અવસ્થામાં પણ કલાકો સુધી રોજ છે નહિ, મા’ સવા આઠ વર્ષના પોતાના મોટા સુપુત્ર પ્રવીણકુમા ના હૈયામાં પણ વૈરાગ્યભાવ જગાડી સ્તવનો, સક્ઝાયો - શ્રી નમસ્કાર મહામંત્ર તથા શ્રી અરિહંત પદના શ્રવણ અને રટણમાં તેઓ થ કયા બાળદીક્ષા સામેના જુવાળવાળા તે કાળમાં પોતાના પુત્રને નહોતા. ગંભીર માંદગીની તેમના મન કે મોઢા ઉપર કોઈ છુપી દીક્ષ અપાવી એક ધર્મમાતાનો તેમજ મુંબઈ અસર દેખાતી નહોતી... ભાયખલા મુકામે સં. ૨૦૧૧ જે. સુ. ૫ ના દિને અધ્યાત્મયો ની પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી - પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમવિજય ગણિવર્યના હસ્તે પોતાના પતિદેવ સાથે સંયમનો સ્વીકાર મહોદય સૂરીશ્વરજી મહારાજા, ધર્મતીર્થપ્રભાવક પૂ.આ. કરી પતિના પગલે ચાલી ધર્મપત્નીનો આદર્શ પણ જીવંત ભ. શ્રીમદ્ વિજય મિત્રાનન્દસૂરીશ્વરજી મહારાજા) ૫. બનાવ્યો હતો. આ. ભ. શ્રીમવિજય ગુણયશ સૂ. મ., પૂ. આ.ભ. શ્રીમવિજય કીર્તિયશ સૂ. મ., પૂ. આ. ભ. સદ્ મત પૂજ્ય સાધ્વીજીશ્રી, પરમપૂજ્ય સુવિશાલ શ્રીમવિજય વિજયમભૂષણ સ્. મ., પૂ. મુ. શ્રી અક્ષય ગચ્છાધિપ તે આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી વિ. મ., સા. પૂણ્યપ્રભાશ્રીજી મ. સા. અનંતકીર્તિ રજી મહારાજા સમુદાયવર્તિની પ્રવર્તિની પૂ. સ્વ. સાધ્વીજી આદિ અનેક પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોના સમાધિ - | શ્રી જયાશ્રીજી મહારાજના પ્રશિષ્યા પૂ. સ્વ. સાધ્વીજી શ્રી | પ્રેરક પત્રોનું શ્રવણ કરીને ચિત્તને ભાવિત બનાવતા હતા નિરંજનાશ્રીજી મ. ના અંતેવાસિની બન્યા હતા. | તો બીજી બાજુ પરમોપકારી ગુરૂવર્યો પ. પૂ. આ.ભ. Ram ayawwwwwwww ૧ ૩૩ પ્રમwwwwwwwwwwwwwwwwwww કામ tto
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy