________________
Rega s teneggestastus** **** **** ************ **** મહાસતી - સુલતા
- શ્રી જૈન શાસન (અઠવાડિક) 1 વર્ષ ૧૪ અંક ૧૧-૧૨ . તા. ૬-૧૧ર૦૦૧
૬
| છતાં સેંકડો રોગોથી તે ઘેરાઈ ગયા. શું આપ નથી | દેવામાં સફળ પુરવાર થઈ. આમ છતાં મોહને વિવશ છું જાણતાં '
બનેલા સારથિએ કહ્યું: ‘પ્રિયે ! તારી બધીય વાત સાચી બ્રહ્મદત્ત ચક્રવર્તીનેય અસંખ્ય પુત્રો હતાં; તોય છે. સત્યથી વાસિત બનેલી છે. તત્ત્વોથી ભરપૂર છે પણ આખરે છે અન્ધાપાનો શિકાર બન્યો. શું આ કથા આપ
દેવી ! જ્યાં સુધી પુત્રની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી નથી જાણતાં?
મારા ચિત્તને શાંતિ નહિ મળે.' વ સુદેવ શ્રીકૃષ્ણને શાંબ અને પ્રદ્યુમ્ન જેવા વૃક્ષો વિનાની દિશાઓ જેમ શૂન્ય ભાસે, પરાક્રમી પુત્રો હતાં. તેમ છતાંય તેમના પ્રાણ ઘોર
ધન વિનાનું મકાન જેમ શૂન્ય ભાસે, | અટવીમ લૂંટાઈ ગયા. શું આપ નથી જાણતાં?
દેવી ! પુત્ર વિનાનું જીવન પણ શૂન્ય ભાસે છે. કુ ઓના પવિત્ર વંશનો વિધ્વંશ ધૃતરાષ્ટ્રના ૧00 દીકરાએ એ જ કર્યો તો, શું આપ નથી જાણતાં?
જે ઘરમાં સ્વજનોનું આવાગમન નથી થત, જે | ણેશ! પોત - પોતાના કર્મોનું ફળ જ સહુ કોઈ
ઘરમાં અતિથિનો સત્કાર નથી થતો, અને જે ઘરમાં ભોગવે છે. ધર્મકૃત્યોના સ્વીકાર વિના કોઈનેય સ્વર્ગ
સુપાત્રને દાન નથી અપાતું, એ ઘર જડતાના પયમ જેવું # નથી મળતો કે નથી મળતો અપવર્ગ. નાથ ! પુત્રો
બની જાય છે. બસ ! તેમજ જે ઘરમાં બાળકોનો કલરવ Rી પ્રત્યેના નિઃસાર મમત્વથી તો આત્મા રાગના ૮ ગાઢ
નથી ગુંજતો, એ ઘર પણ તુચ્છ સ્મશાન જેવું લાગે છે. બન્ધનોમાં બંધાય છે. સંસાર સાગરમાં ડૂબી મરે છે.. દેવી હું જાણું છું, કે પુત્ર-પુત્રી અને તિ - 1 બુદ્ધિનિધ ન સ્વામી ! પુત્રના અભાવનો શોક જલ્દીથી | પત્નીની માયા સાવ તુચ્છ છે, ભયાનક છે. વૈરાગીઓ ત્યાગી દો.'
આવી માયાને કયારેય માન્ય નથી રાખતાં, અલબત્ત, સુનસાની તત્ત્વપૂત વાણી સારથિના મનને ઢંઢોળી ગઈ.
- ગૃહસ્થાશ્રમમાં રહેલાં પુરૂને પત્ની અને પુત્ર/વિના સુલતાની મધુર, અર્થગંભીર અને જ્ઞાનમય શિક્ષા |
ચેન નથી પડતું, એ પણ એક ન ગમે તેવી એક ધિ સારથિન ઘવાયેલા અંતરને પાછું તંદુરસ્ત બનાવી
વાસ્તવિકતા છે.
ક્રમશ:
મામ .
. - રતિલાલ ડી. ગુઢકા-લંડ • તા બાળકને ખૂબ લાડ લડાવે છે. | લૂંટાઈ જજો પણ ઘંટીનું પૈડું ફેરવીને પેટ ભરનારી મા 6 રવિન્દ્ર પથ ટાગોર એક સમયે ૬ વર્ષનો બાળક હતો
ન મારશો. લાખો અબજો કેતાં માતાનું હેત B કદી માતા બિમાર પડી બાળક સ્કુલે ગયો, ૪ વાગે ઘેર
નથી મળતું. પિતા કામ ધંધો પૈસા કમાઈ જા પણ આવે છે. માતાનો તો અગ્નિસંસ્કાર થઈ ગયો,
માતા જે બોજો ઉપાડી શકે છે અને બાળકને પ્રેમનું અગાઉના વખતમાં મરણ બાદ વા કલાકમાં સ્મશાને
પાન કરાવી શકે છે. પિતા બાળકને સમજાવ સુઈ લઈ જાય બાળક પિતાને ઉદાસ જોઈ પૂછે છે મારી
જાય છે. પિતાને ઉંઘ આવી ગઈ બાળક તો હળવેથી માતા વ્યાં છે પિતા નીચું મુખને રાખી રડતા હતા
નિકળી અગાસી ઉપર જઈ આકાશ સામે દ્રષ્ટિ કરી આસું ૯છી બોલ્યા તારી માતા ઉપર ગઈ છે, બાળક | કહે છે. મા તું જલ્દી આવ કરૂણ સ્વરે રોવા માગ્યો કે દોડીને મેડી ઉપર ગયો માતા ન દેખાણી, હોય તો | બાપ જાગી ગયો, થયું કે હું તારી માતાની જમજ છે દેખાય, બાળક ફરી પૂછે બાપુજી મારી મા ઉપર
સાચવીશ પણ બાળક કહે છે મારે તો મને જ નથી, તો કહે ઉપર આકાશમાં ગઈ છે, હવે બાળક
જોઈએ. બાલ્યવયમાં કોઈની માતા ન મરશો. ઝૂરે છે માતા વિના. એટલે કહેવત છે ભલે બધું | mas sacasawwwwwwધ્યક્ષશ્નમ ૧ ૨
મws
we and
કMER