SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ KKKKKKKKKKKKK એક મની રમણીયતા શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ અંક ૯ ૧૦ તા. ૨૩-૧૦-૨૦૦૧ - '' ક ' ઉદારતા દાખવે છે. બાલ દીક્ષા, અહિંસા, તીર્થપ્રકરણ, દેવદ્રવ્ય તિથી ચર્ચા જેવા વિષયોમાં એક જ સૂર શાસ્ત્ર સિદ્ધાંતની આજ્ઞાઓ હું મુકવા તૈયાર છું. વર્ષો અગાઉના વચનો વાંચો કે આજના પ્રવચનો સાંભળો પણ એકેય ક્ષરનો ફેરફાર નહિ. સદાકાળ એક જ વાક્ય મોક્ષ માટે 7) અષત્ન કરો. સ્વીકારવું જ પડે છે. ભલભલાને કે જે પાચાર્યશ્રીરામચંદ્રસૂરિજી મહારાજા ફરમાવેછેતેમા મીનમેખ પગ ગલત નથી. અયોગ્ય વાત કદી તેઓ સ્વીકારતા જ નહિ આજે તો લાગે છે કે એક વાત માં બારી મૂકી એટલે 75 છેલા પાટલે પહોંચી ગયા જેવું થવા આવ્યું છે. | જ્ઞાન ધ્યાનતપત્યાગની વાતોમાં આજના ક્રાંતિકારીને રનથી માન પાન, સન્માનમાં ફસી જાય છે. ને આચારો છોડીને પ્રચારના વાવંટોળમાં ધર્મનામે અધર્મના ફગાવો જેવો થઇ ગયો છે. આજે સૂર્યના અસ્ત થ માથી ઘુવડોના રાજાઓ મસ્ત થવા માંડયા છે. કોઇને કરી શકતું નથી, સમજીને વિચારીને આત્મના કલ્યાણનો લત લગાવવાથી પૂ. શ્રી ના સિદ્ધાંત પસંદ પડે છે. માનસરો વર હંસને તો જ્યાં હશે ત્યાં મોતીનોચારો જૈનશાસનનાનની આરાધનાનો મળી જશે. ખામી આપના જેવા માન સરોવ. ના જલને છે કેમહાન પુરૂષની ખોટરહે છે. દિવ્ય પ્રેરાગાના ભાવે મહાન દુર્લભ માનવ ભવ સફલ થતો અટકી જાય છે. અશિષ વર્ષાવને સંયમશુદ્ધિદે. ભાવના ભરતી લાવે મોક્ષ કિનારે પહોંચાડે. 《飛飛飛飛飛飛義業職業樂業兼職兼職兼樂器樂業職業樂業業兼差兼職機 - - - - - - - - - - - - - - સધરો >> સર્વ પાપોની પેદાશ કઇ ઇન્દ્રિયથી થાય છે ? વાસનાનો જન્મ થયો, કાને તેને સાંભળવા પસંદ કરો બE અખ જ પાપોનું પ્રોડકશન કરે છે. વાસનાઓનું મુખ્ય કરે. જીભ તેને બોલાવવા ઇચ્છે. શરીર તેના સ્પર્શને ના સ્થન આંખ જ છે. ઝંખે છે. શરૂઆત આંખથી IT “આંખ” એ વિકાર - વાસનાઓનું જન્મ સ્થાન I છે વાસના જન્મે છે આંખમાં, વધે છે ઇન્દ્રિયોના જીભ સુધરી તો જીવન સુધર્યું, સંસર્ગમાં અને વસે છે દિલમાં - મનમાં, આંખ સામે આંખ સુધરી તો આત્મા સુધર્યો.” ના આ યું વિજાતીય રૂ૫. – રશ્મિકા |SM ByS7SSSSSSSSSSSSSSNNERNESS હળવી ફ લ ફિલસૂ ફી પોતે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ અંગે ગુરુ કદી જવાબ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયેલ | પુત્રને આઠ વાત કરતા નહીં. શિષ્યો ઘણી વાર જુદા જુદા પ્રશ્નો પૂછીને | ગુરુએ સમજાવ્યું હતું, “દીકરા, એક મકાનમાં ઘૂર વા માટે ગુરુને તમને જ્ઞાન પ્રાપ્ત થયું. તેની વાતો કઢાવવાનો પ્રયત્ન મહામહેનતે પાછલી દીવાલ પરથી ચડીને બા ડી સુધી ગાડ કરતા પણ ગુરુ તેને ટાળી દેતા હતા. તેમને એટલી ખબર પહોંચીએ, ગમે તેમ કરીને બારી ખોલીએ અને એ દર ગયા હતી ગુરુના પુત્રએ પાગ એક દિવસ બહુ જીદ કરીને તેમને પછી ખ્યાલ આવે કે ઘરનું મુખ્ય બારાગું ખુલ્યું જ હતું. તો પૂછયું હતું, “જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો એ ક્ષણે તમને કેવી કેવું લાગે? માટે અનુતિ થઇ હતી ? . (હસતા ફિલસૂફ'સ્વ. ફાધર ટોની ડીગોલોના સાઉ ગુરુએ ત્યારે કહ્યું હતું, “હું મહામૂરખ હોઉએવું મને બોધકથા સંગ્રહ “ધ પ્રેયર ઓફ ધ ફોગ'માંથી સાભાર.) માટે કે લાગયુ હતું. – સૌજન્ય સંદેશ ટે KKKKSSKÁ 115 AKOSSÁKOK
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy