________________
8888888888888888888888888888888888888888888મ વિસનગર જૈન સંઘ આયોજિત અખંડ જાપ
જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૭-૮ તા.૯-૧૦-૨૦૧
વિસનગર જૈન સંઘ આયોજિત ૩૬ લાખ નવકાર
મહામંત્ર સમૂહ અખંડ જાપ
ps 6 5 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 88 *
વિસનગર જૈન સંઘના સહયોગથી પૂ. સિધ્ધહસ્ત | જાપનો લાભ લીધો હતો. તે જ દિવસે સાંજે મહા આરતીના મક સાહિત્યકાર જૈનાચાર્ય શ્રી પૂર્ણચન્દ્ર સુરીશ્વરજી મ.ની પાવન મંગલ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી પડી હતી. RE નિશ્રામાં સર્વ જીવોના કલ્યાણર્થે ૩૬ લાખ શ્રી નવકાર
ભાદરવા વદ ૩ ગુરૂવારના સાંજે મહા પૂજા-મહાઆરતી| મહામંત્રના અખંડ જાપનું ભાદરવા સુદ ૧૧ થી ભાદરવા વદ ૩
સંધ્યાભક્તિનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. પારેખ પોળ દરમિયાન પારેખ પોળ ઉપાશ્રયમાં આયોજન કરવામાં આવેલ.
ઉપાશ્રયમાં રંગોળી રચનાઓ કરવામાં આવેલ. ફૂલોનો | આ જાપ કરવા માટે પારેખ પોળ ઉપાશ્રયમાં જ અતિ સુંદર
શણગાર અને દીવડાઓની શ્રેણીથી જાપ ખંડ ઝળહળાં થઇ | જાપ ખંડ ઉભો કરવામાં આવેલ જ્યાં પ્રાચિન પંચધાતુમય
ગયો હતો. મહાપૂજા-ભવ્ય આંગીના દર્શન કરવા ભાવિકોનો | ચમત્કારીક શ્રી મહાવીર સ્વામી પ્રભુજીની ભવ્ય પ્રતિમા મુખ્ય
રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ઘસારો ચાલુ રહ્યો હતો. ભાદરવા વેદિકાપર બિરાજમાન કરવામાં આવેલ. જાપ ખડને પંચરંગી વદ ૪ સવારે મ–જાપની પૂર્ણાહુતિ બાદ ગામના તમામ નાડા છડી-બેનર -કોતરણીવાળી હાંડીઓથી સુશોભિત કરેલ. જિનાલયોમાં દર્શન માટે ચૈત્ય પરિપાટી યોજાઇ હતી. ત્યાર નવે ય દિવસ અખંડ દીવો રાખવામાં આવેલ. બબ્બે | ચાર- બાદ ભાતી -નાસ્તાથી સૌની સાધર્મિક ભકિત કરવામાં આવેલ. ચાર કલાક જાપ ખંડમાં બેસીને ભાવિકો માત્ર જાપ કરતાં પણ ભાદરવા વદ ૬ રવિવારે સવારે પ્રવચન દરમાન નવકારમંત્રના આનંદ અનુભવાતા હતા. કુલ છસોથી વધુ ભાવિકોએ આરાધકોનું બહુમાન કરવામાં આવેલ. ઉત્સાહપૂર્વક મંત્રજાપમાં ભાગ લીધો હતો. નવ દિવસમાં ૧લા
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વિસનગર જૈન દિવસે આયંબિલ તપમાં ૧૭૫ તપસ્વીઆએ અને પછીના ૮
સંઘના પદાધિકારીઓ, ઉત્સાહી કાર્યકરો, યુવાનો સાથે જૈન દિવસમાં એકાસણામાં ૧૩૫ તપસ્વીઓએ લાભ લીધો હતો,
જાગૃતિ સેન્ટરે ખૂબ જહેમત ઉઠાવી હતી. જુદા જુદા ૯ ભાગ્યશાળી તરફથી આયંબીલ /એકાસણા
ભાવિકોએ કરેલા મંત્ર જાપની નોંધ કરવા માટે જૈન કરવાનો લાભ લેવાયો હતો. દરરોજ પ્રભુજીને નયનરમ્ય આંગી
જાગૃતિ સેન્ટરના યુવાનો અને અન્ય કાર્યકરોએ રાત દિવસ સેવા કરવામાં આવતી હતી, જે રાત્રે દીવડાઓની હારમાળામાં ખૂબ
બજાવી હતી. આયંબિલ અને એકાસણાની વ્યવસ્થામાં પણ સુંદર જણાતી હતી. ભાવિકોના અત્યુત્સાહને લીધે ૩૬લાખ
આ યુવાનોનો.ઉત્સાહ નજરે તરવરે તેવો હતો. પર્યુષણ બાદ નવકાર મંત્રના જાપનો લક્ષ્યાંક ૩ દિવસ અગાઉ જ પૂર્ણ થઇ
પણ પર્યુષણ પર્વ કરતાં સવાયું ઉત્સાહી વાત વરણ જોઇ સૌના ગયો હતો. કુલ ૬૮ લાખ નવકાર મંત્રના જાપ પૂર્ણ થયા.
મનમાં જૈન શાસનના નમસ્કાર મહામંત્ર પ્રતો અહોભાવ પેદા આ કાર્યક્રમના પ્રેરકબળ તરીકે પ્રવચનકાર પૂ. થતો હતો.. મુનિરાજશ્રી યુગચન્દ્ર વિજયજી મ.ની. પ્રેરણા અને પ્રોત્સાહન વિસનગર સંઘના અનેરા ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવા |8| નોંધપાત્ર હતાં.
દિવાળી બાદ ઉપધાન તપ કરાવવાનો સંપ તરફથી નિર્ણય ભાદરવા સુદ પૂનમના દિવસે સવારે ૯-છ થી ૧૧-0
કરવામાં આવેલ. આયોજન જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી સમુહજાપમાં ૪જી ભાઇ બહેનોએ જોડાઇ નવકાર મંત્રના |
કરવામાં આવનાર છે. 888888888888888888888 ૯૨ BB%88888888888888888888888|
5 5 x 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8