SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ _ _ _ 3 વર્ષ-૧૨ ૦ અંક ૯૦ તા. ૭-૧૨-૯૯ - - - - - - - - (બાલ વાટિકા : વિ શિશુ પ્યારા ભૂલકાઓ, ઉહાપોહ કરત? એ ઉહાપોહની ચેષ્ટાએ જ તેને જાતિ મરણ અષાઢ મહિનો આવે ને! જ્ઞાનની ભેટ ધરી. જાતિ સ્મરણ જ્ઞાન અનશન મુકાવી દેવા | તૈયાર થયો. મારા યારા ભૂલકાઓને તેની માવરો કહે “લાડકાઓ! ? ચાલો ઉપાશ્રયે જઈએ.” - જો એકલું સાંભળવાનું રાખશો તો નિમિત્તોને ૨ ધીન છે થઈ જવાશે. કુસંસ્કારોથી ગ્રસ્ત થઈને આપણે આપણું જીવન શું કરવા? વ્યાખ્યાન સાંભળવા... રફેદફે કરી દઈશું. સુગુરુઓ પધાર્યા છે, તેઓની પવિત્ર વાણી સાંભળીએ. પરંતુ, સાંભળેલું જો અવધારણ કરીશું તો ળેિલાં બાઈ ! અત્યાર સુધી ઘણા જ્ઞાની ભગવંતોની વાણી | જીવનને સાર્થક બનાવી શકીશું. આત્માને હળુકર્મી બનાવી | સાંભળી! વાણી સાંભળી ! હા ઘણી સાંભળી. શકીશું ! મરણ વખતે સમાધિ પામવાની ઝંખનાને પૂર્ણ કરી તમારી સાંભળવાની ભૂમિકા કાણાવાળી બાલદી જેવી.. શકીશું. ! સદ્ગતિ નિશ્ચિત બનાવી શકીશું! અને છેલ્લે પરમ ગતિ નિકટ લાવી શકીશું માટે, એટલે, કાણાવાળી બાલદી પાણી ગ્રહણ કરે પણ ધારણ કે ન કરે. તેવી રીતે ગુરુ ભગવંતની વાણી જુદા જુદા માધ્યમો યાદ રાખજો, સુગુરુભગવંતોના મુળે સાંભળવા મળતી ' દ્વારા સાંભળી, સાંભળેલી એ દુર્લભ જિનવાણી આજે કેટલી જિનવાણી માત્ર સાંભળવા સુધી સમિત ન રાખતાં અવધારણ ઉપલબ્ધ છે? સુધી લઈ જવા ભલામણ ) કંઈક કોધ, માન, માયા, લોભાદિ અપેક્ષાઓ જ્યારે મધુરમ્ જ્યારે મનના આવેશમાં આવી જાય ત્યારે ત્યારે ત્યારે દુઃખ અનુભવે કડવું છે. સાંભળેલા એ જિન વચનોના સહારે મનને મુકત બનાવવા જ્યારે પાપ અનુભવે મીઠું છે. સફળ થયા ખરા? ના, તો હવે કાણાવાળી બાલદીને તજી કાણાવાળી જમીન જેવા બનવાની જરૂર છે. • જયાં-ત્યાં છે કાણાવાળી જમીન પાણી ગ્રહણ કરે અને ધારણ પણ જ્યાં ધૃણા છે ત્યાં પ્રેમ લાવે છે. કરી રાખે અવધારણ કરેલું આ પાણી વર્ષોના વર્ષો સુધી જ્યાં આક્રમણ છે ત્યાં ક્ષમા રાખું છું. આંતરડી ઠારે. તેમ, અનેક માધ્યમોથી સાંભળેલા જ્યાં મતભેદ છે ત્યાં સમાધાન કરે છે. જિનવચનોએ ધારણ કરી રાખવામાં આવે તો મનના ઓરડે જ્યાં મનભેદ છે ત્યાં મનો મિલન કર છું. કયારેય સુનકાર ભાસે નહિ. પરમાત્મા વીરની વાણી રોહિણીયા ચોરના કાનમાં જ્યાં ઉદાસીનતા છે ત્યાં પ્રસન્નતા રેલાવશું. કે પ્રવેશી અંતરના ઓરડે સ્થિર થઈ, એના પ્રતાપે ભયંકર જ્યાં સંકલેશ છે ત્યાં સમાધિ રાખ છું. કટોકટીની પળોમાંથી ઉગરી ગયો. જ્યાં ઉદ્ધવેગ છે ત્યાં આનંદ પ્રસરાવે છે. | ચંડકૌશિક સર્વે ચરમ તીર્થપતિના એ શબ્દો “બુજઝ જ્યાં અસ્ત છે ત્યાં ઉદયને પ્રગટાવે છે. કે બુજઝ” અંતરમાં સ્થિર ન કર્યા હોત તો ચંડકૌશિક સર્પ - વાસ તી ******%888888888888888888888888888wwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwww
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy