________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) |
=
=
=
=
! સુખનો વિરાગી બને અને દુઃખમાં સમાધિવાળો બને તે જીવ | પાપોદયથી તે ભોગવાય પુણ્યોદયથી પણ ભોગાવવાનું મન
મોહન સામ્રાજ્યમાંથી છટકયો તેમ કહેવાય આપણે બધા | થાય તે પાપોદયથી તમે શું માનો છો ?
મોહન સામ્રાજ્યમાંથી છટક્યા છીએ ? જે જીવ ભગવાનને છે માને,ભગવાનના ધર્મને કરે તે બધા મોક્ષની ઈચ્છાવાળા જ
જૈનકુળમાં જન્મેલો જીવ ઘરમાં પણ ર, પણ ઘરને ! હોય ? આ સંસારની સુખ-સંપત્તિને શ્રાપરૂપ જ માનતા
છોડવા લાયક માને તો તે ભગવાનનો સાચો ભાત છે. “આ હોય ? આપણને આ સંસારમાં કોઈએ પણ જો ભટકાવ્યા
સંસાર છોડવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે' આવું જે ન હોય તો આ સુખે જ અને આ સંપત્તિએ જ ભટકાવ્યા છે. |
માને તે જીવ ગમે તેટલો ધર્મ કરે તો પણ તે જ વ ધર્મ પામે છે સંસારી જીવો સુખને માટે અને સંપત્તિને માટે પાપ કરે છે. | નહિ કારણ કે સમજવા છતાં પણ સંસારના સુખ અને સંપત્તિ પાપથી જે દુઃખ આવે તેમાં તરફડે છે અને સંસારમાં ભટકે છે. | માટે જે ધર્મ કરે તેનો ધર્મ જ સંસારમાં રખડાવે. સારી પણ
દુનિયાના સુખમાં મઝા કરવી કરવી અને દુઃખમાં તરફડવું તે ચીજ અયોગ્યને માટે નુકશાન કરનાર જ થાય દૂધ પોષક | બે સંસારમાં ભટકાવનાર મોટામાં મોટા ગુણ છે ! દુનિયાના | કહેવાય પણ જેને પચે નહિ તેને માટે કેવું કહેવાય ? તેવી રીતે ? + સુખ સાવધ થવું અને દુ:ખને વધાવી લેવું તે બે મોક્ષે લઈ | આ ધર્મ સંસાર સાગર તારનારો છે પણ આ ધર્મ સમજવા
જનારી ગુણ છે. આ ગુણ પેદા કરવા કેટલું બળ જોઈએ. છતાં પણ સંસારની સુખ-સાહચબી-સંપત્તિ આદિ માટે કરે તો દુનિયાના સુખમાં રાગ ન થાય અને દુ:ખમાં દ્વેષ ન થાય તે તે ડૂબાડનારો જ બને ! તેવો ઘર્મ કરવા જેવો છે નહિ કરવો નાનીસની વાત છે કે કઠીન વાત છે ? તમને દુનિયાની જે | જેવો ? આ વાત સમજાય તેવી છે કે સમજાય તેવું નથી ? સુખ-પત્તિ મળી છે તેમાં મઝા છે કે દુઃખ છે ? તે 1 સુખ-સંપત્તિમાં મઝા આવે છે કે તેથી ભય લાગે છે? આ એક
મોક્ષનું સુખ તે જ સાચું અને વાસ્તવિક સુખ છે. તેના ! ? બહુ ભીર સવાલ છે. આજે મોટાભાગને દુનિયાના સુખમાં
જેવું સુખ જગતમાં બીજે કશે છે જ નહિ. મોક્ષે ગયેલા બધા | મઝા ખાવે છે અને દુઃખમાં ભય લાગે છે, અધર્મી કહે તો તે એક સરખા સુખી. સંસારમાં બધા એક સરખા સુખી મળે ? : નારા થાય છે, ધર્મ કહે તો રાજી થાય છે.
તમને ગમે તેટલું સુખ મળે તે ઓછું લાગે કે પરિપૂર્ણ લાગે ?
સંસારનું સુખ તો દુઃખના પ્રતિકાર રૂપ છે. દુઃખ હોય તો તે | Jઆ દુનિયાનું સુખ તમને કેવું લાગે છે? મેળવવા જેવું
સુખ મઝાનું લાગે. ભૂખ ન હોય તો ગમે તેવી મારી ખાવાની લાગે છે ? ભોગવવા જેવું લાગે છે કે છોડવા જેવું લાગે છે?
ચીજ હોય તો પણ ભાવે ખરી? જો ભૂખ વિના તે ચીજ તમે સ્મારા કુટુંબને શું સલાહ આપો છો? તમારી જાતને ય શું
ખાવાની ભૂલ કરે તો માંદો જ પડે ને? તો આવા સુખને સાચું કહો છો ? આ મનુષ્યપણામાં સાધુપણા વિના બીજું કાંઈ
અને વાસ્તવિક સુખ મનાય ખરું? આવા સુખને માટે ધર્મ થાય { મેળવવા જેવું છે નહિ, બીજાં મેળવીએ, ભોગવીએ તે અમારો
ખરો ? જેને આ દુનિયાનું સુખ ભૂંડું ન લાગે તે જીવ ધર્મ કેમ | તીવ્રપનો ઉદય છે તેમ લાગે છે?
કરે છે તેની શંકા પડે છે !! - સાધુપણું આ મનુષ્યજન્મમાં જ મળી શકે છે, આ |
આ દુનિયાનું સુખ ઈચ્છવા જેવું નથી. મેળવવા જેવું તે જન્મી જ મોક્ષે જવાય છે. દુનિયાનું સુખ પણ આ જન્મમાં જ
નથી, ભોગવવા જેવું નથી, મળે તો લેવા જેવું નથી, તેમાં ! છોડી શકાય છે. દેવતાની સુખ છોડવાની ગમે તેટલી તીવ્ર
રાજી થવા જેવું નથી પણ છોડવા જેવું જ છે. માત્માને રોજ છે ઈચ્છા હોય તો પણ છોડી શકતો નથી માટે આ મનુષ્યજન્મ
પૂછવાનું છે કે – તને આ સુખ કેવું લાગે છે? જ્ઞાનિઓ કહે છે | કિમતી છે. આ મનુષ્યજન્મ શા માટે છે ? સંસારની સાધના
કે-આ સંસારનું સુખ તો છોડી દેવા જેવું જ છે. 1, છૂટે તો તેની | માટે છે કે મોક્ષની સાધના માટે છે ? આ મનુષ્ય જન્મમાં
સાથે સાચવી સંભાળીને રહેવા જેવું છે. આ સંસારનું સુખ { સંસાની સાધના કરવી તે આ જન્મનો સદુપયોગ છે કે
ભોગવવું પડે તો દુ:ખ થવું જોઈએ. આ સંસારનું સુખ મેળવવું દુરુપયોગ છે ? તમે બધા સંસારનું સુખ મેળવો છો અને
પડે તે પાપનો ઉદય છે, ભોગવવું પડે તે ય પાપનો ઉદય છે, ૧ ભોવો છો તે સારું કરો છો કે ખરાબ કરો છો ? ધર્મી તેને સાચવવાનું મન થાય તે ય પાપનો ઉદય છે તે જાય અને | આતાને કર્મયોગે આ સંસારની સુખ સંપત્તિ મેળવવી પણ પડે ગભરામણ થાય તે ય પાપનો ઉદય છે. આ રાંસારનું મળેલું છે અને ભોગવવી પણ પડે; પણ તે માને કે આ સુખ-સંપત્તિ સુખ સાથે લઈને જવાય તેવું છે? અહીં મૂકીને જ જવું પડે ? છે છે મેળવવા જેવી નથી અને ભોગવવા જેવી પણ નથી. સંસારની | તો તે મૂકીને જતાં આનંદ થશે કે દુઃખ થશે ? જો તે દુઃખથી 1 સુખસંપત્તિ મળે તે પુણ્યોદય પણ તેને મેળવવાનું મન થાય તે | મૂકીને જશો તો બીજા તે ભોગવશે તો તેનું ૫.૫ પણ તમને !
88888888888888888888888888888888888888888888888888888888888