SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રોબર મદિર મારિરિરિરિરિક ૨૦૦૨ મિનિટકિટીરિડિટર છે વર્ષ-૧૨ અંક ૧ થી ૮: તા. ૩૦-૧૧-૯૯ ૫૧, Rakesh અમલનેરઃ આસો સુદ ૧૪ વર્ધમાન તપોનિધિ આચાર્ય પ્રભાકરસૂરિ મહારાજની પાવન નિશ્રામાં ચઢતે રંગ અને મઢતે સંગ અનેક વિધ, પ્રભાવનાઓની હારમાળા ચાલી રહી છે. શંત્રુજ્યતપ, મોક્ષદંડક તપ, વર્ધમાન તપના પાયા, શાશ્વતી ઓ નાની આરાધના આદિ તપથી અમલનેર રંગાઈ ગયું છે. ભારતમાં સર્વપ્રથમ વાર પર્યુષણ પર્વના સપના વિમાનમાંથી ઊતર્યા હતા. સાધારણ ખાતાની મોટી રકમ મુકાઈને કાયમ માટે પૂજારી પેઢીના મુનિમ આદિનો હવેથી સંપૂર્ણ સાધારણમાંથી જશે ફળ નૈવેદના દેવદ્રવ્યની ઉવેરવાના દોષથી બચવા માટે કાયમ ફંડ થયું છે. બાર બાર વર્ષના જરા છોકરાએ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈઓ કરી ડો. બિપીનભાઈ જયંતિલાલ એ મા ખમણની તપસ્યા કરી ચાર, ચાર સાધર્મિક વાત્સલ્ય થયા. આ બધા તપની અનુમોનાર્થ મહાપૂજનો સહિત અઢાઈ મહોત્સવ તો જબરજસ્ત આકર્ષણનું સ્થાન બન્યું. તપસ્વીઓને હજારો રૂપિયાના ફંડમાંથી બહુમાન થયેલા ઉપાશ્રય પાઠશાળાની યોજના સાકાર થઈ રહી છે. શંત્રુજ્ય ભાવયાત્રા, ભવોભવ પાપ વોસિરાવવાની વિધિ તેમજ બાવ્રત, ચતુર્થ વ્રત આદિ અનુમોદનીય સંખ્યામાં | પુન્યવંતોએ લાભ લીધો છે. દેરાસરનાં ગભરામાંથી લાઈટના ફીટીંગ કાઢી નાખ્યાં છે. ઉપકારી ગુરુ ભગવંતોની કાયમી સ્વર્ગવાસ તિથિની ઉજવણી તેમજ યુવકો અને બાળકો માટે જ્ઞાનસત્ર આદિથી સંઘમાં ખૂબ આનંદમંગલ વર્તી રહ્યો છે. શંત્રુજ્ય તર્થની ભાવયાત્રા તેમાં ૪ કરોડો નવકાર મંત્રના જાપ નકકી થયા છે. ઉમ્મદા બાદના ધનરાજજી વત્સા તરફથી નવપદની ઓળિ તથા વર્ધમાન તપના પાયા નખાયા હતા. દાંતીવાડા : (બનાસકાંઠા) અત્રે પૂજ્ય આ. શ્રી વિજય રમણિયા (જાલોર) : અત્રે પૂ. આ. શ્રી વિજય સોમસુંદરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં માગસર સુદ ૩ થી | કમલરત્નસૂરીશ્વરજીના પટ્ટધર પૂ.આ.શ્રી વિજયદર્શન રત્ન ઉપધાનતપ દાંતીવાડા શ્રી સંઘ તરફથી શરૂ થશે. સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ઉપધાન તપ આસો વદ-૧૦ I ઈચલકરંજી : અત્રે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની] તા.૨૦-૧૦-૯૯ થી શરૂ થયેલ. ત્યાં જવા માટે અંજનશલાકા પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજય જયકુંજર સૂરીશ્વરજી | પાલપુર-અમદડા રેલ્વે લાઈન પાલણપુર-સમદડી રેલ્વે લાઈનમાં ઓકલસર સ્ટેશન છે તોથી ૮ મેં છે મ., પૂ. શ્રી વિ જય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં | કિલોમીટર છે. બસ પણ મળે છે. માળ તા.૫-૧૨-૯૯ના છે. | કાર્તિક વદ-૫ થી કાર્તિક વદ-૧૩ સુધી થશે. હાવેરી : કર્ણાટક અત્રે પૂ. આ. શ્રી વિજય વેરાવળ : પૂ. આ. શ્રી વિજયવારિષેણ સૂરીશ્વરજી મ. | અશોકરત્નસુરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય અમરસેન ની નિશ્રામાં પૂ.આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. ની ૧૩મી અને પૂ. સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં શ્રી ઓટરમલજી નથમલજીને સુકૃત ૐ વીરસેન સૂરી. મહારાજની છઠ્ઠી સ્વર્ગતથિ, પૂ. આ. વારિણ અનુમોદના જીવીત મહોત્સવ અને શ્રીમતી કંકુબાઈ ધર્મપત્ની હૈં ડે સુ.મ. ૧૦૮ આંદાલ, પૂ.સા. શ્રી ઉપશમકલાશ્રીજી મ. ની ૧૦૦ ઓટરમલજીના પૂણ્ય સ્મરણાર્થે તથા ઓળીની આરાધ માટે હું ઓળીની પૂર્ણાહુ તે પ્રસંગે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત આસો સુદ પ્રથમ ૭ થી આસો વદ-૧ સુધી સિદ્ધચક્ર માપૂજન મહોત્સવ કારતક સુદ-૫ થી કારતક સુદ-૭ સુધી ભવ્ય રીતે આદિ નવ દિવસનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે. I મેં ઉજવાયો હતો. - સુરત : ગોપીપુરા શ્રી રામચંદ્રસૂરી. આરાધના ભવન, - અમદાવાદ : રંગસાગરમાં પૂ. આ. શ્રી વિજય છે. મધ્ય પૂ. ગણિવર્યશ્રી નયવર્ધન વિ.મ.ની નિશ્રામાં ચાતુર્માસ | કનકચંદ્રસૂરીશ્વરજી મ. ની ૧૭મી સ્વર્ગતિથિ નિમિત્તે પૂ.આ.શ્રી મેં આરાધના તથા વાર્ષિક કર્તવ્યના પાલન રૂપે નવાહિનકા મહોત્સવ | વિજય સોમસુંદરસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં આપ સુદ છે ભાદરવા વદ-૧૬ થી આસો સુદ-૫ સુધી ભવ્ય રીતે બૃહદ બીજી ૭ થી આસો સુદ ૧૧ સુધી રાતિસ્નાત્ર આદિ પચી હિનકા છે અષ્ટોત્તરી સ્નાત્ર આદિ પૂર્વક યોજાયો. પુ.મુ.શ્રી વિનયવર્ધન | મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો આસો સુદ-૯ના સ્વ.પશ્રીના મેં | વિજયજી મ.ની ખાચરાંગ સૂત્રના યોગોદ્વહન થયા. | ગુણાનું પદ થયા હતા.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy