________________
૪૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ ૭ અંક ૪૭૪૮ ૭૦ તા. ૧-૮-૨૦૦૦
થાય..
સાત ગુણ મંમા
પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ (૨૩) વિષયો અને તેના ૨૫૬ વિકાર અંગે :
(૧) શ્રોત્રેન્દ્રિયના બાર વિકાર છે તે આ રીતે ઃ
(૧) સચિત્ત શબ્દ : મો૨, કોયલ આદિનો. (૨) અચિત્ત શબ્દ : મૃદંગ, તાલ વગેરેનો (૩) મિશ્ર શબ્દ : ભેરી – ભૂંગળ આદિનો
આ ત્રણે શબ્દના શુભ અને અશુભ ભેદે છ ભેદ | (૯૬) ભેદ થાય.
તે છ ના રાગ અને દ્વેષથી ગણતા બાર ભેદ થાય તે બાર તેના વિકાર સમજવા.
શુભાશુભ સાંભળવું તે તો શ્રોત્રુદ્રિયનો સ્વાભાવિક વિષય છે. પણ તેને વિષે રાગ - દ્વેષની બુદ્ધિથી ઈષ્ટા કે અનિ ટપણે વર્તવું તેનું નામ તેનો વિકાર ભાવ. આ રીતે અન્યત્ર પણ વિવેક કરવો.
(૨) થયુ ઈન્દ્રિયના ૬૦ વિકાર :
કૃષ્ણ - નીલ - શ્વેત - રાતો – પીત આ પાંચ વર્ણ | તેમાં શુભ વર્ણ - રત્નાદિના, અશુભ વર્ણ - કેશાદિ. તે પાંચ પર્ણને શુભ અને અશુભવર્ણતી ગુણતાં દૃશ થાય. તેને ચિત્ત, અચિત્ત અને મિશ્રથી ગુણતાં ત્રીશ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં સાઈઠ (so) થાય. (૩) પ્રાણેન્દ્રિયના ૨૪ વિકાર :
સુરભી ગંધ અને દુરભિ ગંધ તે બે ને સચિત્ત, અચિન અને મિશ્રથી ગુણતાં છ ભેદ થાય. તેને શુભ અને અશુભ બે થી ગુણતાં બાર ભેદ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં ચોવીશ (૨૪) ભેદ થાય. (૪) સનેન્દ્રિયનો 50 વિકાર :
પ્રજ્ઞાંગ
સ્પર્શ - વજ્ર આદિ, મૃદુ સ્પર્શ - હંસના રોમ, ખર સ્પર્શ,કરવતની ધાર, શીત સ્પર્શ - કમલના દાંડા આદિ, ઉષ્ણ સ્પર્શ – અગ્નિ આદિ, સ્નિગ્ધ સ્પર્શ - ધૃતાદિ, રૂક્ષ સ્પર્શ – રાખ આદિ.
પાંચ રસને શુભ અને અશુભ ભેદે ગુણતાં દેશ થાય. તેને સચિત્ત - અચિત્ત અને મિશ્રથી ગુણતાં ત્રીશ થાય. તેને રાગ અને દ્વેષથી ગુણતાં સાઈઠ (0) ભેદ થાય. ડવો, તીખો, તૂરો, ખાટો અને મધુર તે પાંચ રસ છે. (૫) સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકાર :
ખાઠ સ્પર્શ છે લઘુ સ્પર્શ - અર્કનું રૂ આદિ, ગુરૂ
આ આઠને સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણેથી ગુણતાં ચોવીશ થાય, તેને શુભ અને અશુભથી ગુણતા અડતાલીશ થાય અને તેને રાગ અને દ્વેષે રણતાં છન્નુ
નવરસનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ :
(જૈન તત્ત્વ સંગ્રહમાંથી)
(૧) શૃંગાર રસ - દ્રવ્યથી - શ૨૨ની બાહ્ય શોભામાં. ભાવથી અનંતજ્ઞાનાદિ ગુણોથ. આત્માને વિભૂષિત જોવો તે.
-
(૨) વીર રસ – દ્રવ્યથી - પુરૂષાર્થ - પરાક્રમમાં, ભાવથી - આત્માને વિષે નિર્જરાદિ માટે ઉદ્યમ રવો તે.
(૩) કરૂણા રસ – દ્રવ્યથી- દુ:ખીને જોઈને હૈયું દ્રવે તે. ભાવથી - આત્માને ઉપશમ રસમાં રમણતા કરવો તે.
(૪) હાસ્ય રસ - દ્રવ્યથી બાહ્ય આનંદાદિની પ્રાપ્તિમાં. ભાવથી આત્માનુભવમાં ઉત્સાહ સુ પ્રગટે તે. (૫) રૌદ્ર રસ – દ્રવ્યથી – કોપાયમાન થવું તે. મોંઢાના વિકાર બદલે તે.
-
ભાવથી- આઠે કર્મ પ્રદેશોનો નાશ કરનારો આત્મા. (૬) બીભત્સ રસ – દ્રવ્યથી-અશુચિ આદિ જોવાથી પેદા થાય તે મોં બગડે તે,
ભાવથી – પુદ્ગલનું સ્વરૂપ વિચારવું તે.
(૭) ભય રસ – દ્રવ્યથી બાહ્ય ચિંતા આદિમાં. ભાવથી-દુઃખથી અવસ્થામાં આત્મસ્વરૂપને ન જ ણવું તે. (૮) અદ્ભુત રસ દ્રવ્યથી આશ્ચર્ય પેદા થવામાં. ભાવથી-આત્માના અનંતવિર્યાદિના ચિંતનમાં. (૯) શાંત રસ - દ્રવ્યથી - મોહ - માયાદિની અરૂચીમા. ભાવથી - રાગ-દ્વેષ આદિને દૂર કરી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં.
ભાવરસની પ્રાપ્તિ માર્ગાનુસા૨ી પ્રજ્ઞાથી થાય છે.
-