SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ 1 1 1 1 11:1111 CCTE , , , TTT TT TTTTTTTTT LTCTTCTTTTTCTT. L - --- HFHHE НЕДЕН ВЕННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННіННЕННЕН a આત્માનુશાસન કરીએ ૪૨૩ રાગના ઘરના કહ્યા છે. કેટલેક ઠેકાણે ક્રોધને દ્વેષના ઘરનો | પણ પ્રાણપ્યોરો દિલોજાન દોસ્ત માને છે. આ રીતે કષાય અને માન - માયા - લોભને રાગના ઘરના પણ કહ્યા છે. | મૂળને ઓળખી જે આત્મા કષાયોનો વિજેતા બને છે તે બને છે ષની યોનિ 1 ણ રાગ કહેલ છે. જેના પર અતિ ગાઢ રાગ જીતનારો બને છે અને આત્માનો વિજેતા બની આત્મા પર હોય અને કય રેક રાગની પૂર્તિ ન થાય તો તરત જ તેના પર | સાચું અનુશાસન કરી મોક્ષને પામનારો બને છે. આ રીતે ન દ્વેષભાવ આવ ( જાય છે. જ્ઞાનિઓએ આત્મહિતકર જે જે | અને ઇન્દ્રિયોને જીતી, કષાયોને જીતવા પ્રયત્ન કરવો જારી નિદાન કર્યા છે તેના પર શાંતચિત્તે વિચારીએ તો પણ બધું છે. આ દર્શને જીતનારો પુણ્યાત્મા જગતુપૂજ્ય બને છે. I સ્પષ્ટ સમજા એ છે. આ બધું આપણે આત્માના વિજેતા કષાયોનું સ્વરૂપ સમજાવી કષાયોને જીતવાનો સુર બનવા, આતાનું અનુશાસન કરવા સમજવું છે. જે આત્મા ઉપાય “શ્રી સંવેગ રંગ શાળા’માં (ગા. ૪૦૭૯ થી ૪૦) કષાયોનો વિ તા બને છે તે સમતારૂપી અમૃતના સરોવરનું માં ગ્રન્થકાર પરમર્ષિએ જે બતાવ્યો તેની પણ વિચારણા કરી અવગાહન કર પરમ સુખ - શાંતિ અને સમાધિનો અનુભવ તેની દુતાથી આપણા આત્માને પણ બચાવીએ. કરે છે. સમતા સુધાનો પરમ પ્રકાશ જ્યાં પ્રકાશિત હોય છે ત્યાં રાગ દ્વેષના પ્રવેશનો અવકાશ પણ નથી હોતો. તેથી પ્રશમ - “અક્ઝવસાણવિરુદ્ધી, કસાય કલુસીક્યમ્સ યન અત્યિો પ્રશાન્ત - સતાભાવને પામવાને માટે ચારે કષાયોને જીતવા | તા તસ્સ સુદ્ધિહેલું સંલિહઈ દ્રઢ કસાયકલિા૪િ૦૭૯ો. અતિ આવશ્ય અને અનિવાર્ય છે. કષાયથી કલુષિત બનેલા આત્માને અધ્યવસાની કષાય એ જ આત્માનો મોટામાં મોટો શત્રુ છે. | વિશુદ્ધિ થતી નથી. તેથી તેની વિશુદ્ધિને માટે પણ કસાયાપી અનિંગૃહિત 5 ગાયો એ પુનર્જન્મ રૂપી વૃક્ષનું મૂળ બીજ છે. | કલિને સારી રીતના જીતવો જોઈએ. અર્થાતની કષાયની આત્માનો સંચાર વધારનારા, દુર્ગતિના દુઃખોના દરિયામાં સંલીનતા કરવી જોઈએ. કષાયનો પ્રસંગોમાં પણ કષાયદા ડૂબાડનારા એ ત્માને પોતાના યથાર્થ સ્વરૂપનું સાચું ભાન નહિ ન થાય અથવા તો પેદા થયેલા કષાયને નિષ્ફળ કરવો તેની | કરાવનાર હોય તો આ કષાયો જ છે. છેક અગ્યારમાં | નામ કષાયની સંસીનતા કહેવાય. //. ગુણઠાણાનો અનુભવ કરનાર આત્માનું અધ:પતનનું કારણ | કોહં ખમાએ માણં ચ મરડwવેણ માય ચી હોય તો આ કષાયો છે. કષાયના અભાવમાં સમ્યક્ | સંતોસેસં ચ લોભં, સંલિહઈ લહું લહલભૂઓ ૪ocol ચારિત્રની પૂર્ણતા પમાતી નથી. અનંતાનુબંધીના કષાય ક્રોધને ક્ષમા વડે, માનને નમ્રતા વડે, માયાને સરકતા આત્માના સ યકૃત્વ ગુણનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાની વડે અને લોભને સંતોષ વડે, હલકા બનીને જલ્દીથી સંલિ તિ કષાય દેશવિર ગુણની પ્રાપ્તિમાં અવરોધક છે, પ્રત્યાખ્યાની કષાય સર્વવિ તિગુણનો વિઘાત કરે છે. અને સંજ્વલનતા | કરવો જોઈએ - જીતવા જોઈએ. કષાય વિતરાગતા ગુણનો વિનાશ કરે છે. કોહસ્સ ય માણસ્સ ય, માયા લોભાણ સોન એઈ વસં / આત્માનું અનિષ્ટ કરનાર તે જ આત્માનો શત્ર છે અને | જો તાણે મૂલાઓ, ઉપ્પત્તિ ચેવ વજેઈ || ૪૦૮૧ી. તે છે કષાય. બાહ્ય શત્રુ જેવું - જેટલું અને જે નુકશાન નથી - જે પુણ્યાત્મા કષાયોની મૂલ ઉત્પત્તિનો જ ત્યાગ કર છે કરતા તેના ક તાં કૈક ગુણું નુકશાન આ અત્યંતર શત્રુઓ કરે | અર્થાત કષાય પેદા થાય તેવા પ્રસંગો જ ટાળે છે તે આ મા છે. જે મિ ના રૂપે ઘેરી વળી આત્માની ભયાનક | ક્રોધ-માન-માયા અને લોભને વશ બનતો નથી. પાયમાલીમાં ૪ આનંદ પામે છે. જરાપણ રહેમનજર પણ તે વર્યું મોત્તવું, જે પઈ ઉષ્મજ્જએ કસાયડગ્ગી | રાખતા નથી. આત્માના મૂળ શત્રુ તો રાગ - દ્વેષ - અજ્ઞાન - તં વન્યુમાડડયરેજ્જા, જેણ કસાયા ન ઉદ્ગિતિ I૪૦૮૨ મોહ આદિ છે, કષાયની કુશલતા તો જાઓ જે શત્રુ નથી પણ આત્માના સા થા હિતકર મિત્ર છે તેને શત્રુ મનાવે છે અને જેનાથી કષાયરૂપી અગ્નિની ઉત્પત્તિ થાય તે વનો તેનાથી આતાને દૂર - સુદૂર રાખે છે. જે ખરેખર આત્માના ત્યાગ કરવો જોઈએ- તેવા સ્થાનથી દૂર રહેવું જોઈએ. મને સાચા શત્રુ છે તેને મિત્ર મનાવે છે. આત્માને એવો અંધાપો જેનાથી કષાયો પેદા જ ન થાય તેવી વસ્તુનો આદર કરવો આપ્યો છે, જે વા ભ્રમમાં નાખ્યો છે કે આત્માની વિવેક શકિત | જોઈએ. જ નષ્ટ થઈ ગયું છે અને આત્મા પોતાના જ સાચા શત્રુ અને | જે અજ્જિયં ચરિત્ત, દેસૂસાએ વિ પુવકોડીએ ! મિત્રને ઓળખવામાં ભયાનક થાપ ખાય છે. જેના કારણે | તં પિ કસાઈ મેત્તો, હાઈ નરો મુહરણ ૪૦૮૩ પોતાને જે દુ ખ આપે તેને પોષાનો શત્રુ માને છે અને જે | દેશોનપૂર્વકોડિ સુધી આચરેલા ચારિત્રને પણ કાય કષાયો કર્મબ નું મુખ્ય કારણ છે તેને શત્રુ તો માનતો નથી માત્રથી મનષ્ય મુહૂર્તમાં ગુમાવી દે છે, HHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHI HHH T T TT TT III III III III III III III I II II - 1 CT CT TTCTT TT TT TT TT TT TT TT TT TT TTTT HTTCTTCTTCCCCCC CCTT TTTTTTTT TT T TT TT - , , , , , , , ૨ તા . ૧ ર રાજ T..
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy