SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ EGA - - - - - - - - - - - - - - - T - - - * TT TT TT TT TTTT * G. LLC. AHI INE ''' , ' - શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૨ ૦ અંક ૪૭/૪૮ • તા. ૧-૮-૨000 પ્ત કરીને શ્રીકૃષ્ણ લોહદંડથી પાંડવોના પાંચેય રથોને એક | વડે દીક્ષિત થયેલા મોક્ષે જનારા છે. તારા પુત્રો હોવાથી જ તે એક જ પ્રહાર દ્વારા ચૂરેચૂરા કરી નાખ્યા. કૃષ્ણ સમાન છે. આ સાંભળતા દેવક ના સ્તન દૂધ 1 - અને કહ્યું- “ “મારી પૃથ્વીમાં જો હવે પછી તમને | ઝરાવવા લાગ્યા. એ રીતા સાંભળીશ તો પુત્રો - બંધુઓ તથા સૈન્ય સહિત તમે બીજે દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને પૂછતા ભગવાને કહ્યું | # જીવી નહિ શકો.” આમ ક્રોધ સહિત કહીને શ્રીકૃષ્ણ | તે- ‘વૈપાયન મુનિથી આ નગરીનો દાહ થશે. જરાકુમારથી E] H Kરકા ચાલ્યા ગયા. તારૂ મૃત્યુ થશે. અને યદુવંશના ક્ષયમાં મદ પાન એ મૂળ | | દુઃખી દુઃખી થઈ ગયેલા પાંડવોએ બધી વાત માતા કારણ હશે” આ સાંભળી શૈપાયન નગર ક્ષય ન થઈ જાય # પિતાને કરતાં માતા કુંતી ગજરૂઢ થઈને દ્વારકા આવ્યા. માટે તથા જરકુમાર ભ્રાતૃવધ ન થઈ જાય માટે જંગલમાં પણ દૂરથી જોયું તો ભગવાનનું સમવસરણ હતું તેથી ચાલ્યા ગયા અને શ્રીકૃષ્ણ આખી નગરીમાં મદ્યપાન ઉપર .હધી ઉપરથી ઉતરીને સીધા દેશના સાંભળવા ગયા. પ્રતિબંધ મૂકી દીધો. અને જાની મદિરા દૂર દૂર કુંડમાં ફેંકાવી દીધી. 3. T દેશનાને અંતે દેવકીએ કહ્યું- સ્વામિન્ ! ગઈકાલે H: મારા ઘરે છ મુનિવરો પધાર્યા હતા તે દેખાવમાં કૃષ્ણ હવે અવસર મળતા કુંતીએ કહ્યું- ભરતાર્થ છોડીને Eસ સમાન કેમ હતા ? ત્યારે પ્રભુએ કહ્યું- ભદ્રિલ નગરમાં | પાંડવો કયા રહે ? શ્રીકૃષ્ણે કહ્યું- દક્ષિણ સમુદ્ર તરફ પાડું નગશ્રેષ્ઠિની પ્રિયા સુલતાને ૬ મૃત બાળકો જન્મ્યા હતા મથુરા નગરી વસાવીને રહે. આથી પાંડવો તાાં ચાલ્યા જતાં તે દરેક નિંગમેષિ દેવે લઈને તારા પુત્રના સ્થાને મૂકયા શ્રીકૃષ્ણ ઉત્તરા તથા અભિમન્યુના પુ + પરીક્ષિતને છે અને તારા પુત્રોને સુલસા પાસે મૂકયા હતા. માટે કંસે | હસ્તિનાપુરની ગાદીએ સ્થાપ્યો. માલાને જ માર્યા છે અને આ છ એ તારા જ પુત્રો મારા ક્રમશ: મHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHEAL HHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHH [ a[nમાતા * સંગ્રાહક - અ.સૌ. અનિતા આર. શાહ - માલેગાંવ. HOURS RRRRRRRRRRRE TI પરસ્ત્રીને જોવા માટે “આંધળા', બીજાના મર્મને | આત્માની મલિન ભાવનાઓથી થતી અશુદ્ધિ તે જ બોલવા “મૂંગા', અસત્ય - ખોટું સાંભળવા સંસાર ! આત્માની નિર્મલ ભાવનાથી થ ની વિશુદ્ધિ તેનું બહેરા', દુરાચારમાં “પાંગળા” અને પ્રમાદની નામ મોક્ષ ! પ્રવૃત્તિમાં – અશિષ્ટ ચેષ્ટાઓમાં “આળસુ” બનવું તે | | ઘ રાગ - દ્વેષના પ્રસંગો મન પર અસર ન કરે તેનું નામ જ આત્મકલ્યાણનો માર્ગ છે. સાચી સમાધિ. - આત્માના જ્ઞાન - દર્શન - ચારિત્ર ગુણનો નાશ કરે | અર્થ - કામની આસકિત તે અશાંતિ-અરમાધિનું મૂળ ! તેનું નામ “આશાતના”. વીતરાગદેવની ભક્તિનું સાચું ફળ મોક્ષ ! મોલ ન મળે દુ:ખનો ભીરૂ અને સુખનો લાલચુ બધા ત્યાં સુધી સંયમ ! સંયમ ન મળે ત્યાં સુધી વિરાગ - અપલક્ષણોથી પૂરો હોય. સમાધિ ! કુટુંબને પાળવું તે ધર્મ નહિ પણ કુટુંબને માર્ગે | સંસાર ન ગમવો એટલે સંસારનું સુખ માત્ર ન ગમવું રાખવું તે ધર્મ ! અને તેનું સાધન સંપત્તિ ન ગમે પણ ખરાબ જ લાગે. સુખ અને દુઃખ શુભાશુભ કર્મથી, આત્માને સાચી પ્રમાદ એટલો ખરાબ છે કે જીવની સા થી સમજ પણ સુખ – શાંતિ – સમાધિ ધર્મથી. રોળી નાંખે. જે આત્માને પાડે, પાશની જેમ વટે – બાંધે તેનું લક્ષ્મીના “માલિક' કેટલા અને લકમીના ‘દાસ’ નામ પાપ ! કેટલા ? જ્ઞાનીની તારક આજ્ઞા પ્રમાણે સાત ક્ષેત્ર - મન - વચન - કાયાની એકાકાર રૂપ ક્રિયાથી ચારે " જીવદયા - અનુકંપામાં લક્ષ્મીનો સદુપયોગ કરે તે બાજુથી ગ્રહણ કરાય તેનું નામ પરિગ્રહ! લક્ષ્મીના માલિક. મોહની આજ્ઞા મુજબ લક્ષ્મીનો હૈયાથી પરમપ્રીતિ તેનું નામ અનુરાગ ! ઉપયોગ કરે તે બધા લક્ષ્મીના દાસ કહેવાય. THE 'T TT TT TTCTTCTTTTTTTTTTTCTTCTTCTTCCCCCCCCTTCTTCTTCTTCTT TT TT
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy