SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ કક (s toldable rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr% ક કકક+++++ ++ ++ + + અ +++ ++ s ર૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ ૦ અંક ૪૩/૪૪૦ તા. ૧૮-૭-૨૦00 તે સ્ત્ર મર્યાદાઓને ‘જલશરણ' કરતાં સત્ય લોપક ૨૨-૨૨| ફેરવતા રહ્યાં. હરા. તેની કલ્પનાતીત વિરોધ. ભારતવર્ષીય સ્તર પર તેનો | કરૂણા અને કૃપાની મન્દાકિનીને તે ઓ એ સર્વત્ર સાર્વત્રિક બહિષ્કાર... વહેતી મુકી. | છેલ્લી એક શતાબ્દીનો આ આંસુ ઝરતો અગન (૪) એકમેવ શ્રી જિનાજ્ઞાને અખંડ રાખવા તેમણે જાનને પણ વરવતો ઇતિહાસ રડમસ રડી રહૃાો છે. તેનું રૂદન સિધ્ધાંતોની ફેસાનીની ઝાળમાં ઝંપલાવી.. હત્યાકાજેનું જ અને સિધ્ધાંતો ના રખવૈયા માટેની શુભેચ્છા (૫) ઉપકારોનો તેમણે અરબી સમુદ્ર વહાવ્યો ) ભારતની આ ધર્મભૂમિ પર ધર્મની તેમણે રેલમછેલ 1 જીવનના આદિ સમયથી સિંહ બનીને સિધ્ધાંતોના રેલાવી. ધ્વ સામે ત્રાડ પાડતા રહેલા તે સૂરીસિંહ “સુરિરામ ૯૨| | (૭) પ્રવચનની મીણબત્તી દ્વારા તેમણે ઘરઘર અજવાળ્યા. અનેક વર્ષ જૈફવયે પણ એવું જ વીર્ય એવું જ કૌવત અને એવું (૮) ઘટ-ઘટમાં તેમણે સંયમધર્મનો “સુધોષા’ વગડાવ્યો. જ શર્વ ધરાવતા હતા.’ વૃધ્ધસિંહની જેમજ. (૯) સમ્યગ્દર્શનનો મહાદીપ' તેમણે હજારો અત્તરોમાં જિનશાસનના જ્યોતિર્ધારીની સિંહગર્જનાઓ આઠ- ' પ્રગટાવ્યો. આદશાબ્દીઓ સધી પ્રસવતી રહી, પડધાગતી રહી, શાસના બસ ! જીવનની પળે પળને જિનશાસનના ચરણે ભૂમિમાં ગુંજેલા જેના પડછંદા એ જિનશાસન ગદ્દારોની કેડ સમર્પિત કરી દેનારા ધુરન્ધર ધર્મપુરૂષ પ્ર તઃસ્મરણીય કચરખાધી, શાસનના આન્તર-બાહા આક્રમણોના ચીર-હીર પરમશ્રધ્ધયપાદ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમ િજયરામચન્દ્ર તેણે મારી જાણ્યા. સુરીશ્વરજી મહારાજાનો તે દેહાન્ત સમય હતો. uસેંકડો શિષ્યોના વૃન્દની તે વાત્સલ્યમય, ગુરૂમાતા... હજારો ભક્તોની તે પરમ શ્રદ્ધેય મૂર્તિ.... સલ્તનતી સન્માનો : અને જિનશાસનની તે ધબકતી જીવાદોરી... ત્યારે સમ્રાટ અશોક ચક્રવર્તી અને જહાંપનાહ જહાંગીરના| પોતાના પર્યન્ત સમયની સમીપ પહોંચી હતી. શાહીઠાઠ-માઠની સ્મૃતિ કરાવે તેવા જ વૈભવી સ્વાગતો પણ આઠ આઠ દશાબ્દીઓ સુધી મહા*િ નિષ્ક્રમણના તેમનું થતા રહ્યા. મેરૂભારનું સંવહન કરી પતિતપાવન બનેલી તેમની દેહયષ્ટિ રજવાડી માહોલ ને પુનર્જીવિત કરી દે, એવા ભવ્ય | જર્જરિત બનતી ચાલી. આય તેમના થતા, તો સલ્તનત’જ કહેવા પડે. તેવા અદ્ભુત | પાંચ - પાંચ દશાબ્દીથી પણ ઝાઝેરા સમય સુધી સામેના પણ તેઓ યજમાન બન્યા. અવિરતપણે પ્રભુશાસનની ભારેખમ ધરાનું ઉદ્ વહન કરનારૂ લાખોના અનુષ્ઠાનો તે મહાપુરૂષનો સહવર્તી પડછાયો તેમનું હૃદય ધીરે ધીરે મન્દ પડે જતું તું.... બન્યા હતા. પોતાના પર્યન્ત સમયને આંખ સામેના અક્ષરોની જેમ વિશ્વવિજયી શ્રી વર્ધમાનશાસનનું સાચુકલું અને | જાતે જ વાંચી ચુકેલા તે પુન્યપુરૂષ સમાધિમાં સ્વયમ્ જ સુસ ઉત્તરદાયિત્વ અદા કરનારા તે ધન્યપુરૂષનો અનુયાયી| તન્મય હતા. વર્ગ માંડ્યો ન જાય તેવો ઉદાત્ત હતો. વિશાળ અને વિરાટું લગીરે તેમને મૃત્યુનો ભય નહોતો. તે ઓ ભયભીત | હતાં; મમતાના સેવનથી. 1 શાસન પ્રભાવના તેમના ડગલે ને પગલે પીછો કરતી. અંશમાત્ર પણ ત્યાં વેદના નહતી. તેઓ વ્યથિત હતાં; તેમ છતાં ભક્તોથી ઘેરાયેલા પણ સુરિરામ કયારેય ભકૃતવર્ગની | પ્રભુશાસનમાં જાગી ઉઠેલા અનિષ્ટોથી... ભક્તિ માં ન લપાયા, ન ખરડાયા. - જીવનની કોઇ જીજીવિષા નહતી. તે મની એક જ અન્તરેચ્છા હતી; યુગોના યુગો સુધી જિન શાસન અવિચ્છિન્ન રાખવાની... પરમસમાધિ: પરિ નિવણ : તેમના કોઇ અરમાન નહતા. તેમનો એક જ | (૧) સત્ય ખાતર જ તેઓ જીવન્ત રહૃા. અન્તર્જલ્પ હતો; ઝટ શ્રી સ્વામી સીમન્વરને ભેટી પડવાનો. (૨) જીવનભર તેઓ માત્ર મોક્ષની જ અક્ષમાળા તેમને કોઇ તમન્ના ન હતી. તેમની તમન્ના એટલી 7777777777777777777777777777777777777777777777777777777 RT 7777777777777777777777777777%
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy