SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ rrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrr b૪ - શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ ૦ અંક ૪૩/૪૪૦ તા. ૧૮ ૭-૨000 ના ઘાટ તારવારની ધૃણિત ક્રિયા ને તેઓ હર્ષપૂર્વક નવાજી શકતા.| પ્રશ્નોના નિરાકરણ પણ હૃદયવેધી શૈલીમાં એકધારી રીતે | ‘ગાંધીજી લખી શકતા તા, કે અમને કૂતરાઓની| પીરસતા જોઈ તે ગાંધીવાદીઓનું પણ હૃદય પરિવર્તન થઇ ગયું. આ માં આપધાતની ઇચ્છા વંચાય છે. આથી કૂતરાઓને શોટ | મુનિ શ્રી રામવિજયજીના પડકારને કારમાં એક તબકકે |અપમવા એ પાપ નથી. તો ગાંધીજીના સાર્વજનિક ટ્રસ્ટને મળતી સખાવતોમાં ખાસ્સી I આવી નિજ્ય કક્ષાની હતી ગાંધીજીની અહિંસા.... | ઓટ આવવા માંડી... T વિશ્વની સર્વોચ્ચ આચાર સંહિતાને જીવત્ત બનાવનારા | ગાંધીજી ખુદ, પ્રચ્છન્ન રીતે પ્રવચનમાં પપ આવી ગયા. નીજિંનર્મના શ્રમણ - શ્રમણી સંઘને તે ગાંધીજી “સમાજનો બોજ' | બસો પૂજ્યશ્રીનું પાણી’ માપી લઇ તેમણે ત્યાં જ માંડવાળ લેખમ અને સાધુ - સાધ્વીજીઓ ડોક્ટર અને નર્સ બની સમાજ | કરવાની ફરજ પડી. સેવા નામે સ્વાર્થ સેવાના ગોરખધંધા ચલાવે; તેની તેઓ સાહિમ મત કરતા. રાષ્ટ્રનેતાઓ દ્વારા પણ સન્માન : ની : શ્રીયુત્ત મોહનલાલ કરમચન્દગાંધી, જૈનશાસન સામેનો | - જિનશાસનની ક્ષિતિજે ઝગમગ ની થયેલી સીજીવણ પડકાર બનવા ધસી રહૃાા તા. વિશેષતઃ જૈન સાધુ મુનિરામવિજય નામક નવોદિત પ્રતિભાના પડઘમ ત્યારે રાષ્ટ્રના સંસ્થાના અસિાત્વનું જ નામ નિશાન ભૂંસાઈ જાય, એવી તેમની ધુરન્ધર રાજનેતાઓના કાન સુધી પ્રસરી ચૂક્યાં તા. નમ તી. હિમાયત હતી. રાષ્ટ્રના લોહપુરૂષ' ગણાતા શ્રીયુત વલ્લભભાઇ પટેલ I ખાદીના નામે તેઓ ત્યાગ અને અત્યાગની પણ તેમના પ્રવચનમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યાં તા. તેમની ની માન્યતાઓમાં પહાડ જેવો મોટો ભ્રમ ફેલાવતા. પ્રભુ મહાવીરની વાક્પટુતા નીહાળી ઉત્સાહિત બનેલા સરદાર શ્રીએ તેમને સુતિ સૂક્ષ્મ અહિંસાની પણ એમણે ક્રુર મશ્કરી કરી તી. આમંત્રણ પણ આપ્યું : ‘અસહકારની રાષ્ટ્રવ્યા ી ચળવળમાં હા ! પણ ત્યારે ગાંધીજીની હસ્તી એવી તો આંભ આંબી આપના જેવા સન્તો જો ઝૂકાવી દે, તો લોક જાગ તિનો જુવાળે ગણા, કે તેના અસત્યોનું ઉમૂલન કરવાની હામ ત્યારે કોઈ જબ્બર બની જશે....'' Tધરા હકતું નહિ. અલબત્ત ! સરદારશ્રી જેવી જ લોકમયી પ્રતિભા T બૂર ! પણ એ કાંટાળું.કાર્ય મુનિ શ્રી રામવિજયજીએ ધરાવતા પૂજ્યશ્રીએ સાફ સાફ શબ્દોમાં ત્યારેય સં મળાવી દીધું; સાવધાન.લીધું. કે જે દિવસે મને આઝાદીની જેહાદમાં ધર્મના દર્શન થશે. ત્યારે | | વિપ્નની વરસતી ઝડીઓ નીચે સમભાવે સ્નાન કરતાં તમારા આમંત્રણની રાહ નહિ જોઉ. રદી પણ તેઓ શ્રીમદ્ ગાન્ધીવાદની અન્ધારી આન્ધીને આઝાદીની રાષ્ટ્રિય ભૂમિકા સાથે સંકળાઇ ગયેલી નામ પ કરી. ગાંધીની ભ્રમભરી અહિંસાનું આગ ઝરતું ખંડન ગંભીર ભૂલો પ્રતિ તેમણે સરદારશ્રીને પણ સાવધ કર્યા તા. કર્થન શાસનની શ્રમણ સંસ્થાની ત્યાગ પ્રતિબધ્ધતાનું વેધક - રાષ્ટ્રના આદ્ય પ્રધાન મંત્રી શ્રી જવાહર લાલ નહેરૂની મંડન કર્યું. ય તેમણે આંખો ઉઘાડી તી; રાષ્ટ્રની ઉન્નતિમાં અપ નાવાઇ રહેલી Tગાન્ધીજી પણ આ મહાન પ્રતિભાના પડકારથી ચકકર દિશાભૂલ માટે, લાં ખાઈ ગયા તા. ગાન્ધીના સ્વતંત્ર વિચારો – મનઘડન્ત વિચારો દેશના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ બાબુજીએ ના ણી ત્યારે ઓસરી ગયા.. તો પૂજ્યશ્રીના વિચારો સાથે ખૂલ્લે ખૂલ્લા સ કાર વ્યકત 1 અરે ! મુનિરામવિજયજીની પ્રવૃત્તિઓ સામે પોતાના કર્યો તો. ‘નવજીવન' સામાયિકમાં સત્તર લેખો લખવાનો સંકલ્પ જાહેર રાષ્ટ્રપતિ જ્ઞાની-ઝેલસિંઘજી પણ ‘અ ચાર્ય વિજય કરી,લમના મંડાણ કરનારા તે ગાંધીજીને માત્ર ચાર લેખામાં જ રામચન્દ્ર સુરીશ્વજીના પ્રવચન પુસ્તકોથી પ રચિત અને પાતી લેખમાળા આટોપી લેવાની ફરજ પડી. પ્રભાવિત બન્યાં તા. | | મુનિરામવિજયજી, પ્રતિદિન પ્રવચનોમાં તેમનું આવો હતો; તેઓશ્રીનો રાષ્ટ્રીય પ્રભાવ ની નવવન હાથમાં લઈને તેમાં પીરસાયેલા અસંત્યોનું એવું તો 31 સtહેર ખંડન કરતાં, કે કર્ણાવતીનું વાતાવરણ ત્યારે ની ધગમતું બની ગયું. આગ જેવું જ. વિવાદો અને વિસંવાદોના પાણીપતમાં ગાંધીવાદીઓની મોટી ટીમ મહાત્માના પ્રવચનમાં (૧) પાશ્ચાત્યવાદ ઉતરપડતી. મહાત્માને ઘેરી લેવા. અલબત્ત! તીખો -તમતમતા (૨) સુધારકવાદ rrrrrrrrrrrrrrrr rrrrr77777777777777777777777777777777:
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy