________________
૩૫૨
|
|
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨ અંક ૪૧ ૪૨ તા. ૨૦-૪-૨૦૦૦ વિવાદ, દેશના - પદ્ધતિનો છે અને પ્રભુએ દેશના તો ડોક્ટરને પૂછીએ કે દવા શા માટે લેવાની ? અને વાબ ‘દવા મો માટે જ આપી છે એવું ગણિીએ સ્વીકાર્યું જ છે તેથી આરોગ્ય માટે જ લેવાય એવો મળે, ત્યારે પછી તમે બેહોશી જ ઉપદેશમાં ‘‘ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ'' એવો ધ્વનિ જ અને રોગને એક જ સમજતા હો તો ડોકટરને એમ જ પૂછવું નીકળવો જોઈએ. અને અર્થ-કામ માટે પણ ધર્મજ કરવો જોઈએ કે રોગ મેળવવા માટે શું કરવું ? ત્યાં રોગ ઊબ્દ ન મૂકી કે જો એ એવો ઉપદેશ ન આપી શકાય. અર્થ કામ માટે પા ‘બેહોશી' શબ્દ મૂકવાથી મનમાં કંઈ ફેર પડે છે ખરો ! શાંત્ત ધર્મ જ કરવો જોઈએ એવો ઉપદેશ આપવો જ હોય તો સૌ |ચિત્તે વિચારીએ તો રોગ અને બેહોશી વચ્ચે કેઈક ઘરખમ પ્રથમ અર્ધ - કામ પણ મોક્ષની જેમ ઉપાદેય સ્વીકારવા ફેરફાર ચિત્તમાં આવ્યા વગર ન રહે. અને જો ગણિત્રી રોગ યોગ્ય) છે તેમ સિદ્ધ કરવું પડે. અર્થ - કામ ઉપાદેય છે એવું અને બેહોશીમાં કોઈ ફેર ન માનતા હોય તો એમણે એકવાર જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી અર્થ - કામ માટે શું કરવું ? ડોકટરને જઈને પૂછવું જોઈએ કે રોગ મેળવવા માં શું કરવું ? એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને તેના જવાબ રૂપે અર્થ - | ડોક્ટર જે જવાબ આપે તે ધ્યાનમાં રાખીને ફરી હું કટરને એમ જે તે કામ માટે પણ ઘર્મ જ કરવો એ જવાબ પણ અસ્થાને છે. જેમ હું પૂછવું કે બેહોશી માટે શું કરવું ? એનો જવાબ આ! તે બન્નેને જગતમાં વિષ્ટા હેય (છોડવા યોગ્ય) છે તો વિષ્ટા માટે ઘરના | સરખાવવાથી ગણિશ્રીને પોતાને કેવી ભ્રમણા થઈ છે. તેનો સંડાસમાં જવું કે ઉકરડે ? આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ | સાચો ખ્યાલ આવી જશે. દ્રષ્ટાંતમાં ઓપરેશનની પ્રત વગરજ શાસ્ત્રકારોએ અર્થ-કામ ને હેય કીધા છે. માટે અર્થ-કામ માટે | બેહોશીની વાત લખી છે. તે પણ અનુચિત છે. ધર્મ ક૨વો કે પાપ ? એ પ્રશ્ન જ અનુપસ્થિત રહે છે. દાન
|
/
દ્રષ્ટાન્ત
ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ'' એ વાત સ્વીકાર્યા | આરોગ્ય
પછી અને શાસ્ત્રકારોએ અર્થ-કામને ધ્યેય કહ્યા પછી | આરોગ્ય સાથક ઓપરેશન અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો' એવું બોલવાથી
પરસ્પર વિરોધ જ ઉભો થઈ જાય છે. છતાં પુસ્તકના પાને - | આરોગ્ય સાધક ઓપરેશન પાન એવાં વિધાન કરી કેવું ભયંકર નુકશાન ઉભું કર્યું છે ! – માટે જરૂરી ભેહોશી... આમાં વિરોધ નથી એવું જણાવવા માટે ગણિશ્રીએ પેજ નં. ૨ ઉ. ૪ માં ડોકટર, દવા, બેહોશી વગેરે દ્વારા દ્રષ્ટાન્તનો ઉપયોગ કર્યો છે. એમાં કેવી ભયંકર ભૂલ કરી છે તે આપણે વિચરીએ...
છતા ‘બેહોશી માટે શું કરવું ? આવો પ્રશ્ન આવે ત્યારે પણ | ડોકટર ‘બેહોશી માટે પણ દવા (કલોરોફોમ વગેરે) જ લેવાય.' | એમ જ કહેશે બીજા માળેથી ભૂસકો મારવો વગેરે ઉપાય નહીં | દર્શાવે.
મોક્ષ
મોક્ષ સાધક ધર્મ - તાધુપણું, શ્રાવકપણું વગેરે...
અહીં ઉપનયમાં અર્થ-કામ
રોગ છે. તો હવે એના દવા
ગણિશ્રી લખે છે કે ‘‘ડોકટરને કોઈ પૂછે : દવા શા માટે | રોગ લેવાની ? ડોકટર એમ જ કહેશે કે દવા આરોગ્ય માટે જ લેવાય. દેવા રોગ માટે ના લેવાય બેહોશી એ આરોગ્ય નથી રોગ છે. | સ્વ ધર્મ કઈ રીતે બનાવાય ? ડોકટર પણ રોગ માટે દવાનો ઉપાય બતાડતો નથી. પણ જ્યારે બેહોશી માટે શું ક૨વું ? એમ પૂછાય છે ત્યારે ડોકટરને બેહોશી રોગ પે નથી ભાસતી પણ ઓપરેશન માટે આવશ્યક છે એવું જ ઉપસ્થિત થાય છે.
'
આવા લૌકિક દ્રષ્ટાંત આપતાં પહેલા જે લોકમાં આવા કાર્યો ચાલતાં હોય તેનો એક વખત સંપર્ક કરી લેવો જરૂરી હત ગણિશ્રી બેહોશીને રોગ તરીકે વર્ણવે છે. તો જેમ
મોક્ષ સાધક ધર્મ સાધવા માટે જરૂરી સામગ્રી - મુ. ચળવ, પંચેન્દ્રિયપણું વગેરે. .
|
|
બેહોશી માટે દવા કલોરોફોમ મનુષ્યભવ વગેરે માટે ધર્મ -
સારો આચરો વગેરે ..
|
પ્રસ્તૃતમાં ગીતાર્થ ગુરુ એ ડોકટરના સ્થાને છે. ધર્મ | એટસ દવા,મોક્ષ એટલે આરોગ્યને બેહોશી (રોગાવસ્થા) | એટલે અર્થ - કામ. ‘દવા આરોગ્ય માટે જ લેવાય.' એવું 'જ' કારર્વક કહેવાતું હોવા છતાં ‘બેોશી માટે પણ દવા જ લેવાય' એવું જેમ કહી શકાય છે એમાં કોઈ વિરોધ નથી. તેમ ‘ધર મોક્ષ માટે જ થાય’ એવું ‘જ’ કારપૂર્વક કહેવાતું હોવા છત ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય' એવું કહેવામાં કોઈ વિરોધ નથી.
ડોકટરો રોગને હેય (છોડવા યોગ્ય) કીધા પછી બેહોશીને આરોગ્યસાધક ઓપરેશન માટે આવશ્યક માને છે. તે જ રીતે અર્થ-કામને હેય (છોડવા યોગ્ય) કીધા પછી ૐ અર્થ-કામ મોક્ષસાધક ધર્મ સાધવા માટે આવશ્યક છે એ સિદ્ધ કરવું જોઈએ. તેને સિદ્ધ કર્યા વગર દ્રષ્ટાંત અને દાષ્કૃતિનો ઉપનય ઘટી શકતો નથી.
|
અર્થ - કામ..
–
યોગ્ય) કીધા પછી મોક્ષમાં જવા માટે ધર્મ સાધવા મનુષ્યપણું, શાસ્ત્રોમાં આખા સંસારને (ચારેય ગતિને) પ છોડવા પંચેન્દ્રિયપણું વગેરે આવશ્યક છે એવું કહ્યું છે. પણ કર્થ - કામને સર્વસામાન્ય રીતે આવશ્યક ા નથી. તેથી બે દશી તરીકે મનુષ્યપણું વગેરે લઈએ તો જ ઉપનય ઘટી શકે. સર્વસામાન્ય અર્થ – કામ બેહોશી તરીકે લઈએ તો ઉપનય ન જ ઘટી શકે.