________________
પ૦.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૫-૨૦૦૦ ટકાવવા લાગી. બન્ને એકબીજાને મહાત કરવા લાગ્યા | બીજી તરફ અશ્વત્થામાએ કણસી રહેલા દુર્યોધનને | બને ગદાના ફટકાથી જમીન પર પટકાવા લાગ્યા. | કહ્યું કે- રાજન્ ! તું જ એક વીર છો કે જેથી આવી દશામાં
1 હવે નજર ચૂકાવીને દુર્યોધને ભીમના માથામાં પણ શત્રુ સામે હિનતા ધારણ ના કરી તે ના જ કરી. અમે પ્રચક પ્રહાર કરતાં ભીમને તમ્મર આવવા લાગ્યા. | વડવૃક્ષ નીચે ઉભા હતા ત્યારે જોયુ કે એકલું જ યુવડ સૂતેલા થો વાર પછી કળ વળેલા ભીમે દુર્યોધને છાતીમાં પ્રચંડ | કાગડાઓને મારી નાંખતું હતું ! આથી અમને થયું કે- રણ ગ પ્રહાર કર્યો પણ તેની દુર્યોધનની કશી અસર ના | જીત્યાના આનંદમાં સૂઈ ગયેલા પાંડવોને રાત્રે હણી નાંખવા. થઈ પછી ફરીથી દુર્યોધને ભીમના માથામાં પ્રહાર કરતા | આસાન છે. હું પાંચેયના માથા હે દુર્યોધન ! તારી આગળ ભીમને આંખે તમ્મર આવતા થોડીવાર ભીમ અંધ જેવો | મૂકી દઈશ.' થઈગયો.
દુર્યોધન કણસતો હોવા છતાં પાંડવ વ ની વાતથી આથી દુઃખી થયેલા અને કૃષ્ણને પૂછયું - શું એક | ખુશ થઈને સૂતો સૂતો પણ અશ્વત્થામા આદિને ભેટયો અને થો ક માટે થઈને અમે યુદ્ધ હારી જઈશું?
કહ્યું તમે જલ્દી જાવ. મારા પ્રાણ જઈ રહ્યા છે. પાંડવોના શ્રીકૃષ્ણે કહ્યું- તને ખબર નથી, અન! દુર્યોધન |
માથા જોઈશ તો તમે મને પરલોકનું પાથેય આપ્યું તોગદાની વ્યાયામ શાળામાં રોજે લોઢાના ભીમના
| સમજીશ.” પૂતળાને ગદા પ્રહારો કરીને ભસ્મસાત કરતો આવ્યો છે. આ બાજા ધૃષ્ટદ્યુમ્ન તથા શિખંડી એ બન્ને મા કદાચ ભીમ કાળ બનીને આવે તો પણ દુર્યોધનને | ભાઈઓને સૈન્ય રક્ષણનું કામ સોંપીને પાંડવો ગયા હતા. જીવી શકે તેમ નથી. હા જો દુર્યોધનના ઉરૂ પ્રદેશ પર અશ્વત્થામા આદિએ રાત્રિએ યુદ્ધ માટે લલકાર પ્રર થાય તો જ દુર્યોધન હણાય. અન્યથા નહિ.” | કરતાં સુભટો સામે આવ્યા પણ અશ્વત્થામાએ આખા એક
1 શ્રીકૃષ્ણની આ વાત દુર્યોધન ચાલાકીથી સાંભળી | અક્ષૌહિણી સૈન્યનો સફાયો બોલાવી દીધો. આથી ધૃષ્ટદ્યુમ્ન ગયા પણ જડ જેવા ભીમને તેની ખબર ના પડી. આથી | તથા શિખંડીએ સામનો કર્યો પણ તે બન્નેને પણ દુધન ભીમના થતા પ્રહારોથી ઉસ્થળની રક્ષા કરવા અશ્વત્થામાએ હણી નાંખ્યા. પછી તે બન્નેના માથા વાઢવા ઉદેડકાની જેમ ઉછળતો રહ્યો. તેમાં એકવાર ઉંચે કહેલા | જતાં અશ્વત્થામાને પાંચ પાંડવોના પુત્ર પાંચ પાંચાલોએ દયા ધનને તે નીચે આવે તે પહેલા જ ભીમે સાથળ ઉપર
| લલકાર્યો. અશ્વત્થામાં પરાસ્ત થવા માંડ્યો હતો. પણ પ્રર પ્રહાર કરી દીધો અને તરત જ પીડાથી કણસતો પરાક્રમ બતાવીને તેણે પાંચેયને હણી નાખ્યા પછી પાંચેયના દુર્ય ધન જમીન ઉપર મૂચ્છ ખાઈને ઢળી પડયો.
| માથા ઉતારી લઈને હર્ષપૂર્વક દુર્યોધન પાસે આવ્યો. 1 થોડીવાર પછી જમીન ઉપર તરફડતા દુર્યોધન
દુર્યોધન તો તડફડતો પડયો હતો પણ પાંડવોના માથા જોવા તરમાં આવીને ભીમે દુર્યોધનની સાથળને પગ દબાવીને
બેઠો થયો. તેણે બરાબર જોયું તો પાંડવો ન પાંચાલો કચવા માંડી. આથી બલરામ અત્યંત રોષાયમાન થઈ |
હતા. અને તરત જ ધરતી ઉપર પડી ગયો. તે બબડતો રહ્યો ગયા અને કહ્યું કે- “મલેચ્છો પણ નીચે પડી ગયેલા
કે- “મારૂ એવું ભાગ્ય કયારે આવશે કે તે દુષ્ટ પાંડવોને હું
હણાયેલા જોઈશ. પાંડવો અખંડ જ રહી ગયા.' આવું શના મુગટને પગ નથી લગાવતા. જો તમારી સાથે
બબડયા કરતો તે આખરે પાંડવોના મૃત્યુના ધ્યાનમાં જ મા જ્ઞાતિ સંબંધ ન હોત તો તમને પાંચેયને કયારના પાવી દીધા હોત. પણ હવેથી તમારા મોઢા જોવા માટે
મૃત્યુ પામ્યો. મનપાપ છે.” આ રીતે રોષાયમાન થઈને બલરામ ત્યાંથી
હવે પાંડવોના ભયથી ફફડી ઉઠેલા અશ્વત્થામા, કૃપાચાર્ય ચા મા ગયા.
અને કૃતવર્મા ત્યાંથી પલાયન થઈ જીવતા ભાગી ગયા. એજ સમયે સૂર્યાસ્ત થયો.
- બીજી બાજઇ બળદેવને મનાવીને યુદ્ધ ભૂમિ તરફ શ્રીકૃષ્ણ ચાલાકીપૂર્વક પાંચે પાંડવોને બલરામને | આવી રહેલા પાંડવોને સાત્યકિએ પાંચાલોના તથા મનવવાના બહાને યુદ્ધની છાવણીમાંથી ગુઢ કારણસર | ધૃષ્ટદ્યુમ્ન અને સૈન્યના કરેલા સંહારની વાત કરતાં જ પોતાની સાથે બલરામના આવાસ તરફ ખેંચી લીધા. પાંડવો શોકાતુર બની ગયા.
અનુસંધાન પાના નં. ૩૬૫