SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર હારિક ના / II શાસના (અઠવાડિક) માંદ મેયક ગુઢા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ એન (સજન હેમેનમાર મનસુખલાલ શa પાનાચંદ પદમશી ગુઢકા (થાન : ન વર્ષ: ૧ ૨) ૨૦૫૬ જેઠ વદ ૩ મંગળવાર તા. ૨૦-૬-૨ooo (અંક : ૪૧/૪૨ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦ એવોર્ડથી સન્માન લેવા - દેવાની ઘેલછા શ્રી મુકિતપંથ પથિક જૈન શાસનમાં ગુણસમ્પન્ન આત્માઓનું મહત્વ | પણ વિપુલ પ્રમાણમાં પોતાના ધનનો સદ્વ્યય કરીને કરી ગણાય છે. વિલ ધનસમ્પન્ન કે સુખસમ્પન્ન માનવોની | હતી શાસન પ્રભાવક સંઘ કાત્યા હતા વધારે શું કહીએ કોઈ કીંમત અંકાઈ નથી. ગુણસમ્પન્ન આત્માઓનું જ | ધર્મની ખાતર પોતાના પ્રાણનું બલિદાન દેવાની પણ જૈનશાસનમ બહુમાન-સન્માન કરાય છે. જૈનશાસનમાં | તૈયારી વાળા હતા પરન્તુ કુમારપાલ રાજાને સન્માન-બહનાન કરવાની રીતરસમો અનેક પ્રકારની | જૈનશાસનની “જિનરાજરત્ન'' મર્યાદા બહારનો || અને અનુપમ કોટીની છે. ગુણસમ્પન્ન આત્માઓનું ન કાટાના છે. ગુણસમ્પન આત્માઓનું] “જીવદયા રક્ષક જિનરાજ' એ પ્રમાણે એવોર્ડ આ. શ્રી સન્માન - બહુમાન જૈનશાસનની મર્યાદામાં રહીને જ હેમચંદ્ર સૂ. મ. એ આપ્યો ન હતો. કરવાનું હોય છે. શ્રાવક શ્રાવિકાએ જૈનશાસનનું કોઈપણ વિશિષ્ટ અનુષ્ઠાન કર્યું હોય તો જૈનશાસનની મર્યાદા આજે જૈન સમાજમાં પણ ગૃહસ્થોને એવોર્ડ પ્રમાણે તિલક કરી હારતોરા અને શ્રીફળ આદિનું પ્રદાન (પદવી) આપી સન્માન કરવાની અને સન્માન લેવાની|| કરવા પૂર્વક પહેરામણી કરીને એમનું બહુમાન કરાય છે. ઘેલછા દિન પ્રતિદિન વધતી આવી છે. આવોજ એક પૂર્વકાળમાં એવોર્ડ કે પદવી આપવા દ્વારા શ્રાવકાદિનું પ્રસંગ નજીકના દિવસોમાં બની ગયો. જે અમદાવાદથી લગભગ બહુમાન-સન્માન કરાતુ ન હતું કદાચ બહાર પડતાં ૩૦ એપ્રિલ ૨૦OOના જિનેન્દ્ર પૂર્વકાળમાં કોઈકનું બહુમાન-સન્માન કરાયુ હોય તો પણ સાપ્તાહિકમાં તથા સમકાલિન દૈનિક વગેરે પત્રમાં જૈનશાસન- મર્યાદાઓને જાળવીને કરાયુ છે. જાણવા મળ્યો એમાં ખરેખર એવોર્ડથી સન્માનિત કરવાની અને સન્માન લેવાની ઘેલછા છતી થતી દેખાઈ. કલિકાલસર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સૂ. મહારાજે કુમારપાલ મહારાજાને ““પરમહંત' પદનુ બિરૂદ આપ્યું અમદાવાદ સરદાર પટેલ સ્ટેડીયમમાં મહાવીચ હતું એ પદને કુમારપાલ મહારાજા લાયક જ હતા એ જન્મ કલ્યાણકની ભજન સંધ્યા યોજાઈ હતી તેમાં પુણ્યાત્મા જૈનશાસનની અનુપમકોટીની આરાધના કરતા | ગુજરાતના રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે શ્રી, હતા શ્રાવક ધર્મનુ કટ્ટરતા પૂર્વક પાલન કરતા હતા ૧૮ | શ્રેણીકભાઈ કસ્તુરભાઈને ““જિનરાજ રત્ન' એવોર્ડ દેશમાં તથા અન્ય દેશના રાજાઓ પાસે પણ જીવદયાનું શ્રીમતી શારદાબેન મહેતાને ““શ્રેષ્ઠ શ્રાવિકા' એવોર્ડ, જોરદાર ; તે પાલન કરાવ્યું હતું દેવવિમાન તુલ્ય | શ્રી ઉત્તમભાઈ શાહને ““આર્ય સંસ્કૃતિ રક્ષક જિનરાજ'' અનેકાનેક જન મંદિરોનું તથા આગમાદિ સાહિત્ય સમૃદ્ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા એમાં ખરેખર જ્ઞાન ભંડારાનું નિર્માણ કરાવ્યું હતું સાધર્મિકોની ભકિત | તારક તીર્થકર ભગવત્તની ઘોર આશાતના કરાઈ છે. ક ર ર ર રીફક ફરી ર મ ::::: કે gવારા તન અને /પના પર
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy