________________
શ્રી જૈન શાસન અઠવાડિક)
તા. ૨૩-૫-૨OOO
રજી. નં. GRJ ૪૧૫
|| પૂજ્યશ્રી હિતા હતા કે
શ્રી ગુરદર્શી
K
પા-કે.
R
I ગિરનાર
:
આ શી વિ. રામચવજે . સ સાથે છVID
જે રાપણને કદી છોડી ન જાય, સદા સાથે રહે , આ શરીર પણ પુણ્યથી મળે, સાથે ને સાથે રહે છતાં
જ્યાં જઈએ ત્યાંય સાથે રહે- તેવા ધર્મને માટે પણ જો સાથે ધર્મ ન હોય તો શરીર નુકશાન જ કરે. પ્રાણHી શું કિંમત છે. ?
શરીર નુકશાન કરે તો આજાબાજા વળગેલ, ચીજો ધર્મ કરનારો તો સંસારના સુખનો અર્થી ન હોય અને નુકશાન જ કરે છે. દુઃખો વેઠનાર હોય!
મિથ્યાત્વ અવિરતિ અને કષાયરૂપ સંસાર એ જ તમને આમંત્રણ આપે પૈસા જોઈને, અમને આમંત્રણ મોટો રોગ છે. આ રોગ મીઠો લાગે છે. માર પડે તો આપ પૈસા નથી રાખતા તે જોઈને?
મારથી બચવાનો વિચાર, માલ મળે તો ભોગવવાનો • આત્માના સંપૂર્ણ ધર્મની પ્રાપ્તિ તેનું નામ જ મોક્ષ ! વિચાર - તેવો આ રોગ છે. • ધર્મ એટલે ગુણઠાણાનો પરિણામ. જે જે ગુણઠાણે જે ધર્મલાભ એટલે સાધુ થવું તે. દુનિયા ગમે તેટલા જે પરિણામ કહ્યા તે પેદા થાય તેનું નામ ધર્મ!
આશીર્વાદ આપતી હોય પણ શ્રી વીતરાગ દેવના સુખ+ બધા જ સંયોગો દુઃખનું ઘર - કારણ લાગે તો સાધુને “ધર્મલાભ” સિવાય બીજો એક પણ વિગ આવે.
આશીર્વાદ આપવાનો નથી. આપે તો તે શ્રી • આત્માને દમો તો જ ઠેકાણે આવે. સુખમાં નાખો તો
વીતરાગદેવનો સાધુ મટી જાય. પાગલ થઈ જાય. દુનિયાના સુખથી છોડાવી દુઃખમાં | વસ્તુને સમજવા વિચારણા કરવી તે ચિતન ! જોડી તે આત્મા પર બળાત્કાર છે.
જીવનમાં ઉતારવા વિચારવું તે ભાવના ! ધમતો મનને ઘસે, વચન સુધારે અને કાયાને આજે ઘણા શ્રાવકોને સાધુ આગળ સ્થાન જમાવવું છે બહs બનાવે, ધનને તો કાંકરા મનાવે.
ઘણાને સાધુ પાસે કામ કરાવવું છે આવી મા યતાથી આખો સંસાર ખારાપાણી જેવો છે, તત્ત્વશ્રુતિ ઘણું જ નુકશાન થયું છે. મીઠપાણી જેવો છે. આત્મામાં પડેલા ધર્મના બીજ ગમે તેવા પ્રસંગોમાં મજાથી જીવે અને ૧. હૈયામાં ઉગાડવા હોય તો હૈયામાંથી સંસારને કાઢી
લોભામણા પ્રસંગની જેને અસર ન થાય તે ધર્મ મીઠું પાણી રૂપી તત્ત્વની શ્રુતિ ઘુસાડવી પડશે.
પામવા લાયક છે. સુખની લાલચ અને દુઃખની કાયરતા તે બે પાપના
• આખા સંસારનું નાટક મોહથી ચાલે છે. મૂલછે.
અનુકૂળતા મળે તે પુણ્યોદય અને ગમે તે પાપં દય ! સમકતીને અવિરતિ ડાકણ જેવી લાગે અને વિરતી દેવી જેવી લાગે. તેથી તે ડાકણને કાઢવા અને દેવીને
મરજી આવે તેમ સ્વતંત્રતા – સ્વરછંદતા ભોગવે તે ;
બધા મોટેભાગે એકેન્દ્રિયમાં જાય. મેળવા મથે છે.
ભવનો ઉદ્વેગ જૈનકુળમાં જન્મેલાને માટે છતી શકિતએ પારકી વસ્તુ લઈ પૂજા કરવી તે |
ગળથુથીમાંથી હોય. નુકશાનકર્તા તો છે પણ પૈસાનો મોહ પોષનાર છે. |
''''''''''
''
''
''.
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/oશ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.