________________
પ્રવચન ચાલીશમું : પ્રકીર્ણક ધર્મોપદેશ
૩૦૧
|
તે સુખીનો ોટોભાગ આ બધો ધર્મ કરનારો છે ખરો ? જે શ્રી આચારાંગ સૂત્રની વાત અર્થથી તો અસલમાં ધર્મ ક૨ના૨ા છે તે મોટે ભાગે શેના માટે ધર્મ કરે છે ? જે ભગવાને જ કહી છે. આપણે ત્યાં દરેકે દરેકે સૂત્રો દુઃખી હોય છે તે અહીં સુખી થવા માટે ધર્મ કરે છે અને જે | આગમો અર્થથી શ્રી જિનેશ્વરદેવો જ કહે છે અને તેને શ્રી સુખી હોય છે તે પરલોકમાં સુખી થવા માટે ધર્મ કરે છે. | ગણધરભગવંતો શબ્દથી ગૂંથે છે. માટે દરેકે દરેક ધ તમને બધા ખરેખર ધર્મ ક૨વાનું મન થાય છે કે શ્રીમંત | ક૨ના૨ા આત્માએ સદ્ગુને પૂછી પૂછીને ધર્મ કરવાની થવાનું મન થાય છે ? તમે બધા પુણ્યયોગે શ્રીંમંત થાવ છે. ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ કરે તો જ લાભ થાય તેનો વાંધો નથી. તમારી શ્રીમંતાઈથી અમે બળતા નથી ભગવાનની આજ્ઞા શાસ્ત્રોમાં લખાયેલી છે માટે ગુરૂ પણ તમે નીતિથી શ્રીમંત થાવ છો. તે અમને ખરાબ માથે પણ શાસ્ત્ર છે. સાધુની આંખ જ શાસ્ત્ર છે એમ કહ્યું લાગે છે. તમે ભયંકર દુર્ગતિમાં જશો તે જોઈને અમે પણ છે. જેને માટે શાસ્ત્ર નહિ, શાસ્ત્ર મુજબ કરવાની ઈચ્છા જે તમને ચેતવીએ નહિ, તમારી દયા ખાઈએ નહિ તો નહિ અને શાસ્ત્ર મુજબ ન થાય તેનુ દુ:ખ નહિ તે બધા અમે પણ ભગવાનના સાચા સાધુ કહેવરાવવા ય લાયક વેષધારી છે તેમ શાસ્ત્રે કહ્યું છે, તેવાઓની તો છાયામાં નથી. તમે દુનિયામાં સુખી થાવ તેમાં અમે રાજી નથી પણ પણ ન જવું જોઈએ એમ કહ્યું છે. જેને ખરેખર ધર્મ કરવો તમે ડાહ્યા થાવ, જ્ઞાની થાવ, સમજુ થાવ તો અમને હોય તેને વાત વાતમાં ગુરુને પૂછવું જોઈએ ગુરુ કહે કે આનંદ થાય. ગમે તેમ કરીને સુખી જ થવુ છે આવી દશા આ આ ન થાય તો તે ન કરવું જોઈએ. ધર્મ કરવામાં હોય તે જૈ પણાંનું લક્ષણ નથી પણ કલંક છે; ભૂષણ નથી પ્રમાદ પણ ન ક૨વો જોઈએ. જે ચીજ આપણાથી ન બની પણ દૂષણ છે. તેથી તમને ચેતવવા રાડો પાડીએ છીએ. શકે તે કરવાની શ્રદ્ધા તો પૂરેપૂરી જોઈએ.
|
|
|
|
તમે કહો કે - ‘અમારે આ દુનિયાનું સુખ જોઈતું નથી સંપત્તિ પણ જોઈતી નથી. તે બે જ અમારી પાસે પાપ કરાવનાર છે, અમને પાયમાલ કરનાર છે. તે બેથી કયારે છૂટા તે જ ભાવનામાં છીએ. અમારે તો વહેલામાં વહેલા મો જવું છે તે માટે સાધુ જ થવું છે. અને જે કાંઈ દર્શન - પૃજન - સામાયિકાદિ ધર્મક્રિયા કરીએ છીએ તે સાધુપણું પામવા માટે જ કરીએ છીએ.' આવી ઇચ્છાવાળ જીવો કેટલા હશે ? ચારે પ્રકારના શ્રી સંઘમાં આવી ભવનાવાળા જીવો બહુ ઓછા છે તે ખૂબ જ ખરાબ હ લત છે. અહીં આવાનારો વર્ગ તો આવી ભાવનાવાળો હોય તો અમને ગમે.
ધર્મ શા માટે કરવાનો છે ? મોક્ષ મેળવવા માટે, તે માટે સાધુ થવા માટે કે ઘર - પેઢી સારા ચાલે, સારી ર ખાઈ – પી શકાય તે માટે ? આખો દિવસ ખા ખા કરો તો તમને થાય કે ‘હું અનાજના કીડા જેવો થયો છું, મા જેવો અધમ બીજો છે કોણ ?' આવો પણ વિચાર તમને આવે છે ખરો ? ઘણા તો જેટલી વાર મળે તેટલી વાર ખાય, ચા પીએ તે બધા કેવા કહેવાય ? આજના મોટાભાગના જીવોનો સમય આ રીતે પસાર થાય છે. તેને ધર્મ કરવો ફાવતો નથી. તે ભગવાનનાં દર્શન- પૂજન દિ પણ કરતા નથી. સુસાધુનો યોગ હોય તોય વ્યાખ્યાન સાંભળતા નથી અને કામ પડે તો ફુલની માળા પહેરવા આવી જાય છે ગમે તેવો માટે શ્રીમંત હોય તો પણ અને ધન કમાયા વિનાનો દા'ડો જાય તો દુઃખ થાય પણ ધર્મ ન થાય તેનું દુઃખ થાય ?
જે જીવોને ભગવાનની આજ્ઞાની દરકાર નથી, આજ્ઞા મુજબ કરવાનું મન થતુ નથી, આશા સમજવાની
ઈચ્છા પણ થતી નથી તે બધા જીવો તો સંસારમાં રખડવા જ સર્જાયેલા છે. મોટાભાગને આ વાત જ ગમતી નથી. કદાચ જાહેરમાં વિરોધ ન કરે પણ મનમાં ને મનમાં બબડયા ૨ે કે- ‘સાધુઓને કશું ભાન નથી દેશ – કાળ સમજતા નથી, કેટલી વીશીએ સો થાય તે ખબર નથી.' આજે શ્રવકમાં વ્રતધારી કેટલા મળે? શકિત મુજબ તપ કરનારા કેટલા મળે ? સમકિત ઉચ્ચરનારા પણ કેટલા મર્યા ?
ક્રમશઃ
એક મિનિટ
‘આ મોંઘા સેન્ડલ દેખાય છે તો સરસ પણ પહેરીને ચાલતા નથી ફાવતું.'
‘બહેનજી, જેમણે સેન્ડલ પહેરીને પગે ચાલતા જવું પડે છે એમના માટે આ સેન્ડલ નથી.
-મુંબઈ સમાચા