SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન :ોગણચાલીસમું : પ્રકીર્ણક ધર્મોપદેશ , અશાંતિનું મૂળ શું? ૨૭૭ મારી પૂજ શોભે આવું જે માને તેઓ પણ ધર્મ પામેલા |જો હોત તો આજે આટલા પાપ પણ વધ્યા ન હોત ! આજે નથી. તેને ખરેખર જૈનપણું પામ્યા નથી તે જ સૂચવે છે. ઘણા પૂછે છે કે – મહારાજ ! તમારા જૈનો કયો પાપ II જેને ભગવાનના દર્શન પણ ગમે નહિ, દર્શન કરવાથી શું વ્યાપાર છોડે છે? અમારે કહેવું પડે છે કે – તે બધા નામના | ફાયદો અ મ જે માને તેનામાં જૈનપણું હોય ખરું? ખરેખર | જૈનો છે. તે ખરાબ હોય તેથી કાંઈ ધર્મ ખરાબ ન કહેવાય. I જૈનને તો પૈસો મેળવવાનું મન થાય નહિ. જરૂર પડે અને ધર્મ પામેલા પણ ધર્મ ન કરે તેમાં કોઈ શું કરે ? આજે તે 1 મેળવવો પડે તો દુ:ખથી મેળવે; અધિક પૈસાનું મન થાય |તમારા યોગે દેવ-ગુરુ અને ધર્મ નિંદાય છે. તો તરત જ દુર્ગતિ યાદ આવે તે જૈનપણાનું લક્ષણ છે. | તમે બધા ઘરમાં બેઠા છો તે દુઃખથી કે આનંદથી ? આ જૈન શાસનમાં આવા શ્રીમંતો હોય તો શાસન ઝળહળી | ‘અમે ઘરમાં ન રહીએ તો કયાં રહીએ ? અમારા યે ઊઠે. આ ૧ળ રાજાઓ, શ્રીમંતો આવા હતા. રાજાઓ મળેલા સુખમાં અમે લહેર કરીએ તેમાં તમારા બાપનું શું રાજ્યને. શ્રીમંતો શ્રીમંતાઈને પાપ માનતા હતા, કયારે જાય ?' આવું જૈન બોલે ? તમે રોજ આવવા છતાં ય છટે તેમ માનતા હતા. જ્યારે તમે પૈસાને છોડવા જેવા |સંસારમાં મઝથી રહો તે અમને ગમતું નથી. તમે હૈયાથી પણ નથી, માનતા તો તમને જૈન પણ શી રીતે કહું? આ કિહો કે અમે સંસારમાં કમને, મઝા વગર રહીએ છીએ તો ? દુનિયાનું સુખ અને તેનું સાધન પૈસો છોડવા જેવો જ છે |મને આનંદ થાય. તમે બધા કમમાં કમ જૈનપણાને તો તેમ જે હૈયાથી માને તેનું નામ ખરેખર જૈન ! તેવા જૈનો |પામો. તે માટે શું કરવું તે હવે પછી... • પૂ. ગુર્દેવોને વિનંતિ ૨ માસા પછી વિહાર થાય ત્યારે સરનામું જણાવવા વિનંતી છે. ચોમાસાના સરનામે અંક જતા હોય અને બાપને ન મળતા હોય તેથી મુડ કેલી પડે. ચોમાસા પછી સરનામા આવશે અગર કાયમી સરનામા હશે તો એક રવાના થશે. એજ તંત્રીઓની વંદના. • પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિશ્વરજી મ. નો વિહાર ક્રમ ૦ ચૈત્ર વદ ૧૧ જામનગર શાહ છગનલાલ ખીમજી શ્રીમતી કાંતાબેન છગનલાલ, શ્રીમતી દેવકુંવરબેન મોતીચંદજીના જીવંત મહોત્સવ પ્રસંગે ૨- ઓસવાળ કોલોનીમાં પ્રવેશ. T - ગુણ પરાગ. હે આત્મન ! તું બહુ જ શાંત ચિત્તે વિચાર કે | પણ આપણો પોતાનો સ્વાર્થ અને અપેક્ષાઓ અશાંતિનું અશાંતિનું મૂળ શું છે ? અશાંતિના સ્ત્રોતનું ઉદ્ભવસ્થાન | કારણ છે. બીજાની સંપત્તિ નહિ પણ પોતાનો અંસતીષ કયું છે ? અશાંતિનું મૂળ બીજા નથી પણ આપણી પોતાની એજ અશાંતિનું કારણ છે. બીજાનું જ્ઞાન નહિ પણ આપણું જ વૃત્તિ – પ્રવૃત્તિ છે. બીજાનો ક્રોધ અશાંતિનું કારણ નથી | અભિમાન અશાંતિનું કારણ છે. માટે જો તારે ખરેખર પણ આપણી અસહિષ્ણુતા અશાંતિનું કારણ છે બીજાની શાંતિ અને સમાધિની જ ઈચ્છા હોય તો અસમા4િ - નારાજગી અશાંતિની જનની નથી પણ આપણી ગેરસમજ | અશાન્તિના આ કારણોનો વિચાર કરી તેનો ત્યાગ કરશ છે, બીજાની ઉન્નતિ - ગૌરવ અશાંતિના મૂળ નથી પણ, તો સાચી શાંતિ તારા ચરણો ચમશે ! સુશેષ કિં બહ આપણી ઈર્ષ્યા - અદેખાઈ છે. બીજાનો વ્યવહાર નહિ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy