SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ઓ ણચાલીસમું : પ્રકીર્ણક ધર્મોપદેશ ૨૭૫ Bરીની ગાણાથીદાણી | -૬. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ વદિ- શુક્રવાર તા. ૧૪-૮-૧૯૮૭) શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ-૪૦૦૦૦૦ પ્રકીર્ણક ધમૉપદેશ જીવ અને ય મોટો થી છે . ગતાંકથી ચાહું,.... આપણે દુર્ગતિગામી છીએ કે સદ્ગતિગામી તે જાતે પ્ર.- ૮ર્તમાનમાં એક આજ્ઞા રહી છે? નકકી કરી શકીએ છીએ. જૈન કુળાદિમાં જન્મેલા, આવી સુંદર ધર્મસામગ્રી પામેલા, દુનિયાના સુખને ભૂંડું જ ઉ.- ૮ ધા ધર્મ કરનારા મોક્ષ માટે જ ધર્મ કરે છે માનનારા, છોડવા જેવું માનનારા, અને દુઃખમાં મઝા તેમ કહું ? મોક્ષ વિના બીજાં કશું જોઈતું નથી ? જેને કરનારા જીવો તો કહી શકે કે - અમારી દુર્ગતિ થાય છે પીળીયો થયું હોય તેને બધું પીળું જ દેખાય. જેને કશું નહિ. ભૂતકાળનું કોઈ પાપ નડે અને જવું પડે તે જાદ કરવું નથી તે તો આ બચાવ છે. | વાત. જૈનકુળના આચાર પ્રમાણે જીવનારો જૈન પણ કર્યું - તમને બધાને આ દુનિયાનું જે સુખ મળ્યું છે તે ફેંકી | કે – હું તો સદ્દગતિમાં જ જવાનો છું. દેવા જેવું લ ગે છે? પૈસા-ટકાદિ છોડવા જેવા લાગે છે શ્રી કાલિકસૂરિજી મહારાજાને, ઘણા યજ્ઞો કરાવતો. પણ મેળવવા જેવા લાગતા નથી ને? તે બધું ‘કયારે છૂટે' || અને યજ્ઞને જ ધર્મ માનતો એવા દત્ત રાજાએ પૂછયું કે કયારે છૂટે' તેની જ ચિંતામાં છો ને ? ઘર્મી જીવ | યજ્ઞનું ફળ શું? તો શ્રી આચાર્ય મહારાજે કહ્યું કે નરક 4 માં દુનિયામાં સુખી હોઈ શકે છે, મોટામાં મોટો શ્રીમંત હોઈ , શકે છે, રાજા-મહારાજા હોઈ શકે છે, ચક્રવર્તી પણ હોઈ , | સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને પૂછયું કે “હું કર્યું છે જઈશ?' તો ય શ્રી આચાર્યે બેધડક કહ્યું કે – નરકે. તેથી | શકે છે. પણ તે બધી સુખ સાહ્યબીને ફેંકી દેવા જેવી જ એકદમ વધુ ગુસ્સામાં આવીને તે રાજા પૂછે કે - તમે કર્યા માને છે. દુનિયાની પુણ્યથી મળેલી સુખ-સાહ્યબી-સંપત્તિ જશો ? તો શ્રી આચાર્ય ભગવંતે કહ્યું કે – સ્વર્ગે. આ આદિને ફેંકી દેવા જેવી જ માને તેનું નામ ખરેખર જૈન ! | ખુમારીવાળું કોણ બોલી શકે ? ભગવાનના શાસનની જૈન ધર્મને પામેલો રંક હોય તો ય મઝામાં હોય. તેને | ‘ | સમજેલા માર્ગસ્થ જીવો આવું મઝથી બોલી શકે. રંકપણું ખટ નહિ. તે તો માને કે – મારે બહુ લહેર છે. બધી ઉપાધિથી પર છું. તે તો મોટા શ્રીમંતની પણ દયા | તમે બધા મરીને કયાં જવાના તેમ રોજ પૂછું છું ખાય છે. ૩ ભદ્ર શેઠનું દ્રષ્ટાંત સાંભળ્યું નથી ? તે ગરીબ | છતાં ય ઉત્તર કેમ આપતા નથી ? શાસ્ત્ર કહ્યું છે કેબ્રાહ્મણ હોવા છતાં ય હૈયાનો શ્રીમંત હતો. તે ઘણો | દરિદ્રી એવા પણ જૈન ઘરમાં જન્મ થવો તે ય મોટું પુમ બુદ્ધિશાળી હતો તેથી સારા સારા લોકો અવસરે તેની પાસે છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ એવા શ્રીમંતના ઘરમાં જન્મ થવો તે સલાહ લેવા આવતા હતા. તે બધા શ્રીમંતોની દયા ખાતો | મોટો પાપોદય છે. આ વાત તમારા હૈયામાં ઉતરે તેવી છે? હતો. તેને લક્ષ્મી મેળવવા જેવા લાગતી ન હતી. દરિદ્રી | શ્રી જૈન શાસનમાં પૈસાની કિંમત નથી પણ ભગવાનની જૈનને પણ લક્ષ્મીની તેવી ઈચ્છા ન થાય. તેને આજીવિકા | આશાની કિંમત છે. ધર્મ કરનારાઓ ભગવાનની આશા છે માટે મેળવવી પડે તો મેળવે. તે પણ હેય માનીને મેળવે | મુજબ બરાબર ધર્મ કરે તો આ કાળમાં ય શાસન દીધી પણ અનીતિ કદી ન કરે. ભૂખ્યો સૂઈ જાય લુખ્ખું ખાય | ઉઠે. સાઘુએ પણ ગુરુની આજ્ઞા મુજબ જીવવાનું છે. ગુરએ પણ ચોપ હું ખાવા મરી જાય તો ય અનીતિ ન કરે. | માર્ગસ્થ આચાર્યોની આજ્ઞા મુજબ જીવવાનું છે. અને મા માર્ગાનુસારી જીવ પણ અનીતિથી સારી સારી મોજમઝા | આચાર્યોએ ભગવાનની આજ્ઞા જેમાં છે તે શાસ્ત્રોને નજર કરવી તેન કરતાં ઝેર ખાઈને મરવું સારું તેમ માને. ઝેર | સમક્ષ રાખીને જીવવાનું છે. ગમે તેટલું ભણેલો-ગણેલો તો આ ૨૧ક જ ભવમાં મારે જ્યારે અનીતિ ધન તો | વિદ્વાન ગણાતો પણ જો ભગવાનની આજ્ઞા મુજબ ન જીવે | અનંતીવા મારશે તે વાત બેસે છે ? જે જીવ ભગવાન શ્રી | આજ્ઞા મુજબ ન જીવાય તેનું દુઃખ પણ ન હોય તો તેની જિનેશ્વર ,વાનું શાસન સમજે તેને ઊંચા જ વિચાર આવે. આ શાસનમાં કુટિ કોડિની કિંમત નથી. અભણ પણ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy