SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ - અંક : ૩૩/૩૪ ૦ તા. ૧૮-૪-૨૦૦૦ લેખાંક :-૨ સામ્રતના શ્લોકો ટા હીર્ઘતા’ - શ્રી કસ્તૂરભાઈ రాంగణంగా రాందాంరాయంగా - પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી આ આ આ આ આ రాంరాం આ આ પૂરા છ અબજના આંકની માનો તો સીમિત.. માનો | ખંભાત-શૃંભનપુરીના તેઓ નગરાગ્રણી હતા.. | તો વિરાટ વસતિ ધરાવતાં વર્તમાન વિશ્વમાં જ્યાં ‘દ્રષ્ટિ' | સમસ્ત જૈન સમાજની તે આધારશીલા હતી.. તેમના રો- HI નો જ દુષ્ક ળ પડયો છે.. તેય દુષ્કાળ પાછો કાળી ધમ્મર | રોમમાં શાસનદાઝની જ્યોત ઝલકારા ફેંકતી હતી. તે કાળ-ઝાળ બોકી રહ્યો હોય. દ્રષ્ટિની બરખાસ્તીથી કકળતા તેમના માનસમાં આસ્તિકતા ખંભાતી અખાત ની કરડાતા અને ઉકળતા આ વિશ્વમાં દ્રષ્ટિની દીર્ઘતાની તો | વિશાળતાનું કલ્પનાચિત્ર દોરી રહી હતી.. ધર્મમાં પરાયણ ઝંખના જ કેમ રખાય..? અને શાસનની રખેવાળીમાં પ્રવિણ. તેમજ ધર્મની દ્રષ્ટિની દીર્ઘતાનો આજે ઘોર દુષ્કાળ પડ્યો છે..! દોમ-દોમ પ્રભાવના પ્રકાંડ્યોગી શ્રીયુત કસ્તૂરભાઇન દ્રવ્ય કે ભાવ, બહિરંગ કે અન્તરંગ દ્રષ્ટિઓ અને તેની મહાન સભાગ્યયોગે એવા એક ગુરૂમહારાજનો ભેટો થઈ દીર્ઘતા પોતાની જીજીવિષા જ ગુમાવી બેઠી છે.. હા ! ત્યારે ગયો કે ત્યારથી તેઓ શાસનના ચરણે શિરસાવા વિશ્વની રેકડો મેડીકલ સીટીઓ છાશવારેને છાશવારે | બની બેઠા. ‘ચક્ષુદાન શબિરો' યોજિત કરી માનવજાતની વહારે | | જિનશાસનના જ્વલન્ત-જ્વલન્ત જ્યોતિર્ધારી પરમ ધાવાનો દંભ કરે છે.. પણ અફસોસ..! તે આકારની આંખ| શ્રધ્ધયપાદ શ્રીમાન આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય તો મનુષ્યને આજીવનમાંય સાચો રાહ નથી ચીંધી શકતી.. | રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો જે પુણ્યપળે પરિચય થી જરૂર છે જે આંતરદ્રષ્ટિની અને તેની દીર્ધતાની.. જે | તેજ ઘડીયે તે શાસન રક્ષક’ની પ્રાણપ્રતિષ્ઠા તેમના દિલi દ્રષ્ટિ જ આ મવ અને પરભવના વૈભવોનો પથ ચીંધી શકવા | થઈ ગઈ.. જે જીવનના અંતિમ શ્વાસ સુધી અવિચલ રહી સક્ષમ છે.. ખંભાત જૈનસંઘમાં સુકતની સરવાણી તરતી મૂકના છે. દ્રષ્ટિ તેને કહેવાય કે જે ભીતરી દર્શન કરાવે.. શ્રીમાનું કસ્તૂરભાઈએ વિશ્વવન્દ શ્રીધર્મશાસન દીર્ઘદ્રષ્ટિ તેને કહેવાય કે જે ભીતરના તળ-વમળ સુધી ખોજ સંરક્ષણ-સંવર્ધન કર્મ આ મહાપુરૂષના છત્રતળે એક ઝાંબા ચલાવે.. આવી દ્રષ્ટિ એકમાત્ર આધ્યાત્મિક જ હોઈ શકે | જવામર્દની અદાએ શોર્યની સરવાણી વહાવી હતી.. જે | ગરમ શોણિત શાસનની સુરક્ષાના મધ્યકાલીન સમય ! છે.. કે જે ધર્મની પરાયણતા દ્વારા પ્રગટે છે હૃદયમાં જ્યારે સત્કર્મમાં પોતાનો સિંહફાળો નોંધાવ્યો.. ઈતિહાસ તે વિચાર સિંહાસન પર ધર્મની એકમેવ અધિષ્ઠાયક તરીકે સાક્ષી છે અને ઈતિહાસવિદોની આંખો તેના ઓવાર સ્થિરપ્રતિષ્ઠા થઈ ચૂકી હોય ત્યારે એવી ઉતારે છે.. જેની ચર્ચા અપ્રસ્તુત રાખી.. બસ ! અણમોલદ્ર ટ-દીર્ઘદ્રષ્ટિ આત્મા આત્મસાત કરે છે સાધારણ શાસનરક્ષા'ના સત્કર્મના મૂળમાં એમની દૂરંદેશી ઘર ચલn મનુષ્ય મનુ યના માનસની ભીતર પર તરાપ લગાવી શકે | ગઈ.. તેને સમજવા સહેજ કોશીશ કરીએ.. છે.. અધ્યાત્મની આંખનો ધારક તે ધર્માત્મા પોતાની અમોઘવફતૃત્વના પુરસ્કારક સૂરિ પુરન્દર પૂજ્યપદ દીવ્યદ્રષ્ટિ દ્વારા સાવ સહજમાં સન્મુખ વ્યક્તિઓના ચામડા આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ભેદી ચિત્તન ચંચળ ચિત્રોને સાક્ષાત્ કરી લે છે. | એક વિનેય શિષ્યરત્ન હતા.. પન્યાસ શ્રી કાન્તિવિજયજી જે દીર્ઘદ્રષ્ટિના દર્શનદર્પણમાં ભેદી પાત્રતા કે મહારાજ.. અલખની ધૂનના તે ધ્રુવગાયક પુરૂષ.. પામરતા, પંગુતા કે પ્રબળતા, યોગ્યતા કે અયોગ્યતા એકી અણિશુદ્ધ આચારોના હિમાયતી તે અવધૂત.. સાથે તરવી આવે છેઆવા જ એક અભિનન્દનીય ધરાના સદૂભાગ્યે એક અવસરે ખંભાત નગરી છે દીર્ઘદ્રષ્ટા હતા.. શ્રીયુત કસ્તુરચંદ અમરચંદ જૈન... | તેમની પધરામણી થઈ.. સંયમને સાધી રહેલા તા. N ew આ આ రాం ఇందాం రారాదాయం w . ૨ જ છે. માનવ /
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy