SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ - ૧૨ - અંક: ૩૧/૩૨ તા. ૪-૪-૨000 Edite :::::::: મદિરાની મદહોશીમાં “જયતલાટી', વશ બની જશે ? - “શયહમા' પરિચિત વિઃ વમાં વસવાટ કરતી પૂરી એક કરોડ જૈન જનતાના | તો અભિપ્રેત માની શકાય, પણ પછી તો તેને વિરામવિશ્રામ શ્વાસે શ્વાસ મને શબ્દ શબ્દ અહર્નિશ જેના જયગાન અને | આપવો આવશ્યક હતો. અપેક્ષિતતાથી અધિક વિકાસ સાધતા જ મહિમાગાન ગાતા રહ્યાં છે, તે પરમતારણહાર પુનીત તીર્થાધિરાજ | તે વિકાસે આધુનિકતાનું સ્વરૂપ પકડયું. જેણે પુરાતન સ્થાપત્યોની શ્રી શત્રુંજયનું પરિસર આજે એવા એવા તો કાળોતરા પાપોથીસાથે જ પવિત્રતાનું પણ હનન કરી નાંખ્યું છે તો હરગી માન્ય ઉભરાવા માંડયું છે કે, આ અપ્રતીમ પ્રભાવી મહાતીર્થનું પવિત્ર' | રાખી શકાય નહિં. સ્વયં જ હૃદયઘાતના શ્રેણિબદ્ધ હુમલાઓમાં કણસાવા માંડે... પૂર્વકાળમાંથી શ્રી શત્રુંજય મહાતીર્થની ‘જયતલાટી તરફ જે વ્યસનો ૨ ને પાપલીલાઓ ભારતવર્ષના કોક વગડાની કોક | દોરાનારો પ્રવાહ પ્રાયઃ સંયમિતો - શ્રદ્ધાળુઓથી ઉભરાતો જ્યારે અગમ - અગોચર પર પણ ધરાવરોહણ નથી પામી શકી; એવી | ઇસુની એકવીસમી શતાબ્દીના પ્રારંભ સાથે જ તે પ્રવાહ એ અચૂક પાપલીલાઓએ આજે ચોમેર પગદંડો જમાવ્યો છે. એ પગદંડો ન| ચિન્તનનો વિષય બન્યો છે. કારણ કે, શ્રી શત્રુંજય મહુતીર્થની માત્ર સંસાર સ્થાનો સુધી સીમિત રહો, એણે તો નિષ્કાપિતાના | ગિરિમાળા પર બહુધા શ્રદ્ધાળુઓ - સંયમિતોનું આરોહણ થતું હશે, કેન્દ્રો પર ચઢી ૪ઇને પોતાના પગ પછાડ્યા છે.. જેનું કારણ છે ! એ કથન સાથે હજીય સંમતિનો સૂર પૂરાવી શકાય તેમ છે, ચલબત! માત્ર વર્તમાનકાળ.. જે વર્તમાનકાળે આધુનિકકરણના રંગબેરંગી | જો દાવો એવો કરવામાં આવતો હોય કે તીર્થાધીશ્વર શ્રીશંજયની તથા પાણેરી પરેધાનો પહેર્યા છે. અફસોસ ! પણ ભૂતકાળની | ‘જય તલાટી” ના પરિસરમાં, તેમજ પરિસર તરફ દો જતા ભવ્યતાના અક્ષ એના દ્વારા જ ભૂંસાતા જાય છે. અને તેય પાપોના | માર્ગોમાં પણ શ્રધ્ધાળુઓ સંયમિતો જ અધિકાર ભોગવી હાાં છે; પાણી દ્વારા... પાપલીલાઓના પાણી દ્વારા ભૂતકાલીન ભવ્યતા | તો તેની સામે અસંમતિના આર્તનાદ ફેંકવા પડશે. ભૂસાઇ જાય, તેના જેવી શોચનીય સ્થિતિ બીજી તે શી હોય? | | | અપ્રતીમ પાવિત્રને પોતાના અણુઅણુ - પરમાણુ પરમાણુ એક કરોડ ની પૂર્ણ સંખ્યાને આંબી જવામાં સફળ રહેલી પણ| પર પ્રતિષ્ઠિત કરનારા શ્રી શત્રુંજય મહાતીર્થના ઉબરા સતી “જયી જૈન જનતા ‘એક સમાન સિદ્ધાંત'ના ધારા ધોરણોને આચરવામાં | તલાટી' આજે વ્યસનોની ભીતિથી ધ્રુજી ઉઠી છે. મદિરતી નાક વિફળ રહી છે. જેના જ પરિણામે જંગલના કુંજોમાં અને વૃક્ષોની ચીરી નાંખતી ‘બૂ આ જયતલાટીની ભવ્ય ભૂમિ તરફ ઘસી આવવા કોટરોમાં પણ જે પાપાચાર નજ ચલાવી શકાય, તેવા પાપાચારોના નકકર વિચારણા ચલાવી રહી છે. મદિરાની મદહોંશીમાં મદમસ્ત પૂર આજે તેના શ્રદ્ધાધામોને અભડાવી ગયા છે. બનેલાઓ જય તલાટીની અટારી સુધી આક્રમણ કરી 3યા છે. આપણે સિદ્ધાંતોના સમષ્ટીગત પરિપાલનમાં તો વામણા અરે !વિશ્વપૂજ્ય શ્રી જય તલાટીથી ૧000 | એકહજાર મીટરની પૂરવાર થયા, રાધુતાની ચુસ્તનીશી ને પણ એકરસતાની લાહામાં | ભૂમિ અવધિમાંજ દારૂના એકમો - અકાઓ ઉગી નીકળ્યા છે. ખોતા રહૃાા... હા! પાપ” પણ આગેકૂચ કરી આપણા તીર્થો, આપણા એય છાની - છૂપી રીતે સમી સાંજે કે મધરાતે તો અહિ|વ્યસનો ધર્મસ્થાપત્યોની આમન્યાના આરક્ષણના વિષમાંય ઉણા બનતા | બેફામ પણે સેવાય છે. જય તલાટીની નજીકનો ખેતર પ્રદેશ ગયા.... જે ઉહાપ - અધૂરપ ભવિષ્યની પેઢીઓ માટે અભિશ્રાપનું છાપ ઉપરોકત આક્ષેપોની ગવાહી પૂરે છે. કાં ન બની રહે? જરૂર છે, હવે માત્ર આપણી બુલંદ કાર્યશકિતની અને તમારબાદ આધુનિકકરણની આંધીએ પુરાતન ધર્મશાળાઓ, પુરાણા પ્રતીકાર શકિતની રાતના સમયે અન્ધારના ઓળા પૃથ્વીરૂં ઉતરી| | સ્થાપત્યો અને કાચા-માટી - મેટલના માર્ગો તોડ્યા, હજી આટલી પડતાં જ મદમસ્તોની મોજશોખી અહી કરાલ - વિકરાળ સ્વરૂપ,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy